વાંકાનેરના કોઠારીયા ગામે પરણીતાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું.
મોરબીમાં મયુર નેચર ક્લબ-હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા કાલે નેચરલ વસ્તુઓનું રાહતદારે વેચાણ
SHARE
મોરબીમાં મયુર નેચર ક્લબ-હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા કાલે નેચરલ વસ્તુઓનું રાહતદારે વેચાણ
મોરબીમાં મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર (મોરબી) દ્વારા નેચરલ વસ્તુઓનું રાહતદરે વેંચાણ કરવામાં આવે છે તેવી જ રીતે તા ૧૩ ને રવિવારે શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે સવારે ૯ થી બપોરના ૧ વાગ્યાં સુધી ત્યાં વેચાણ ચાલુ રાખવામા આવશે
મોરબીના લોકોને ત્યાંથી હરડે પાવડર, ગૌમૂત્ર અર્ક, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ,દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જેરણી વગેરે મળી રહેશે અને આ વિતરણ વ્યવસ્થા મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કર દ્વારા કરવામાં આવે છે









