મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સોખડા શાળામાં દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને ગણવેશ અર્પણ કરાયા


SHARE











મોરબીના સોખડા શાળામાં દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને ગણવેશ અર્પણ કરાયા

મોરબીના લોકો કંઈકને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતા છે,લોકો હરહંમેશ કંઈકને કંઈક દાન કરતા હોય છે,એમાંય ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ માટે શાળા માટે શૈક્ષણિક કીટ, ગણવેશ,કમ્પ્યુટર વગેરે જેવી વસ્તુઓ આપતા હોય છે, એવી રીતે સોખડા પ્રાથમિક શાળામાં ફસ્ટેન લેમીનેટ્સના જયભાઈ આદ્રોજા અને હેમંતભાઈ ગઢિયા દ્વારા વિદ્યાર્થીઓને ૩૩૦ ટીશર્ટ યુનિફોર્મ આપવામાં આવેલ છે આ કાર્યમાં સક્રિય ભૂમિકા એસ.એમ.સી.ના અધ્યક્ષ દેવાભાઈ આહિરે ખૂબ તત્પરતા દાખવી હતી અને શાળાના સ્ટાફ તેમજ એસએમસી વતી દાતાઓને શાલ અને પુસ્તક દ્વારા સન્માન કરવામા આવ્યું હતું. અને રાષ્ટ્રીય મહાસંઘના સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયાએ બંને દાતાઓનો ધન્યવાદ આપી આભાર પ્રકટ કર્યો હતો.






Latest News