મોરબીના પોલો સર્કલ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા બનેવીનું મોત: સાળો ગંભીર હાલતમાં સારવારમાં ​​​​​​​મોરબી નજીક મોબાઇલ ટાવરમાંથી કાર્ડ, કેબલ વાયર, જમ્પરની ચોરી કરનાર ત્રિપુટી પકડાઈ: ૨.૩૩ લાખનો મુદામાલ કબ્જે મોરબી : પતિએ ધારીયા વડે હુમલો કરતા ઇજા પામેલ પરણીતા રાજકોટ ખસેડાઈ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના 32 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જિલ્લા ભાજપ દ્વારા બે દિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન-૨૦૨૬ સંપન્ન મોરબીની સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીઓએ એસપી કચેરીની મુલાકાત લીધી મોરબી જલારામ ધામે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૫ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 45 કલાક પછી પણ બેકાબૂ: 44.46 કરોડની મગફળીનો જથ્થો બળીને ખાખ, પોલીસ તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં સોમવારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલની પરિવર્તન પદયાત્રા યોજાશે


SHARE







મોરબીમાં સોમવારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલની પરિવર્તન પદયાત્રા યોજાશે

મોરબી માળીયા બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલ દ્વારા જસંપર્ક કરવામાં આવી રહ્યો છે અને પ્રચારને વધુ વેગવંતો બનાવવા માટે સોમવારે મોરબીમાં જયંતિભાઈ પટેલની પરિવર્તન પદયાત્રા યોજાશે

કોંગ્રેસની લોકહિતની વિચારસરણીને વળગી રહેનારા કોંગ્રેસના પ્રતિભાશાળી અને શિક્ષિત ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલને હાલમાં ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે ત્યારે સોમવારે પરિવર્તન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલ સહિતના કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે પરિવર્તન પદયાત્રા સોમવારે સવારે સાડા નવ વાગ્યે નહેરુ ગેઇટ ચોકથી શરૂ કરવામાં આવશે અને પરિવર્તન પદયાત્રામાં કોંગ્રેસ પરિવારના તમામ હોદેદારો, આગેવાનો અને કાર્યકરોને કાફલા સાથે જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છ






Latest News