મોરબીમાં મકાન વેચાણના પૈસા બાબતે મહિલાને માર મારવાના ગુનામાં માતા, બેન-બનેવી અને બે ભાણેજની ધરપકડ
મોરબીમાં સોમવારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલની પરિવર્તન પદયાત્રા યોજાશે
SHARE
મોરબીમાં સોમવારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલની પરિવર્તન પદયાત્રા યોજાશે
મોરબી માળીયા બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલ દ્વારા જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે અને પ્રચારને વધુ વેગવંતો બનાવવા માટે સોમવારે મોરબીમાં જયંતિભાઈ પટેલની પરિવર્તન પદયાત્રા યોજાશે
કોંગ્રેસની લોકહિતની વિચારસરણીને વળગી રહેનારા કોંગ્રેસના પ્રતિભાશાળી અને શિક્ષિત ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલને હાલમાં ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે ત્યારે સોમવારે પરિવર્તન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલ સહિતના કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે પરિવર્તન પદયાત્રા સોમવારે સવારે સાડા નવ વાગ્યે નહેરુ ગેઇટ ચોકથી શરૂ કરવામાં આવશે અને પરિવર્તન પદયાત્રામાં કોંગ્રેસ પરિવારના તમામ હોદેદારો, આગેવાનો અને કાર્યકરોને કાફલા સાથે જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છ