હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સોમવારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલની પરિવર્તન પદયાત્રા યોજાશે


SHARE





મોરબીમાં સોમવારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલની પરિવર્તન પદયાત્રા યોજાશે

મોરબી માળીયા બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલ દ્વારા જસંપર્ક કરવામાં આવી રહ્યો છે અને પ્રચારને વધુ વેગવંતો બનાવવા માટે સોમવારે મોરબીમાં જયંતિભાઈ પટેલની પરિવર્તન પદયાત્રા યોજાશે

કોંગ્રેસની લોકહિતની વિચારસરણીને વળગી રહેનારા કોંગ્રેસના પ્રતિભાશાળી અને શિક્ષિત ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલને હાલમાં ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે ત્યારે સોમવારે પરિવર્તન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલ સહિતના કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે પરિવર્તન પદયાત્રા સોમવારે સવારે સાડા નવ વાગ્યે નહેરુ ગેઇટ ચોકથી શરૂ કરવામાં આવશે અને પરિવર્તન પદયાત્રામાં કોંગ્રેસ પરિવારના તમામ હોદેદારો, આગેવાનો અને કાર્યકરોને કાફલા સાથે જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છ




Latest News