મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સોમવારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલની પરિવર્તન પદયાત્રા યોજાશે


SHARE











મોરબીમાં સોમવારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલની પરિવર્તન પદયાત્રા યોજાશે

મોરબી માળીયા બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલ દ્વારા જસંપર્ક કરવામાં આવી રહ્યો છે અને પ્રચારને વધુ વેગવંતો બનાવવા માટે સોમવારે મોરબીમાં જયંતિભાઈ પટેલની પરિવર્તન પદયાત્રા યોજાશે

કોંગ્રેસની લોકહિતની વિચારસરણીને વળગી રહેનારા કોંગ્રેસના પ્રતિભાશાળી અને શિક્ષિત ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલને હાલમાં ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે ત્યારે સોમવારે પરિવર્તન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલ સહિતના કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે પરિવર્તન પદયાત્રા સોમવારે સવારે સાડા નવ વાગ્યે નહેરુ ગેઇટ ચોકથી શરૂ કરવામાં આવશે અને પરિવર્તન પદયાત્રામાં કોંગ્રેસ પરિવારના તમામ હોદેદારો, આગેવાનો અને કાર્યકરોને કાફલા સાથે જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છ






Latest News