ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના સતવારા સહકાર મંડળ દ્વારા કાલે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન


SHARE











મોરબીના સતવારા સહકાર મંડળ દ્વારા કાલે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન

મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા ઈન્ડીયન મેડીકલ એસોસીએશન (મોરબી) ના સહયોગથી તા ૨૫-૧૨-૨૦૨૨ ને રવિવારના રોજ પાંચમો ફી સર્વરોગ નિદાન કેમ્પબ્લડ ગૃપીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં મગજના નિષ્ણાંતહૃદયના નિષ્ણાંતબાળરોગ નિષ્ણાંતઓર્થોપેડીકચામડીના,જનરલ સર્જનસ્ત્રીરોગઆંખનાકાન-નાક-ગાળામાનસિકફીઝીયોથેરાપીસ્ટ તેમજ એકયુપ્રેશરડેન્ટલ અને આયુર્વેદીક નિષ્ણાંત ડોકટરો આ કેમ્પમાં સેવા આપશે. આ કેમ્પનું સ્થળ પંચાસર રોડ માધાપર વાડી પ્રાથમિક શાળા રાખવામા આવેલ છે અને સમય સવારે ૯ થી ૧ સુધીનો રાખવામા આવેલ છે આ કેમ્પમાં દરેક દર્દીઓને ડોકટરઓની ભલામણ મુજબ દવા પણ ફી આપવામાં આવશે. જેના દાતા તરીકે લાઈફ કેર માર્કેટીંગ તથા અમૃતમ ફાર્મા છે. આ કેમ્પનો મોરબીના જરૂરીયાતમંદ લોકોએ લાભ લેવા સતવારા સહકાર મંડળ મોરબીના પ્રમુખ મેરૂભાઈ કંઝારીયામંત્રી લાલજીભાઈ જાદવકન્વીનર ડો.મહેશભાઈ ડાભીકન્વીનર પ્રેમજીભાઈ સોનગ્રાકન્વીનર ડો.ગણેશભાઈ નકુમ દ્વારા લોકોને આ કેમ્પનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવેલ છે






Latest News