મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી, હળવદ અને વાંકાનેરમાં આજે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વભિમાન અભિયાન


SHARE











મોરબીહળવદ અને વાંકાનેરમાં આજે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વભિમાન અભિયાન

મોરબીહળવદ અને વાંકાનેરમાં આજે તા ૪ ના રોજ ગરવી ગુજરાત પાર્ટી દ્વારા જન સ્વભિમાન અભિયાન હેઠળ જનસ્વભિમાન લોક સંપર્ક કરવામાં આવશે ત્યારે પ્રદેશ પ્રમૂખ ધવલભાઈ પટેલગાંધીનગર જિલ્લા પ્રમુખ ધર્મેશભાઈપ્રદેશ મહાસચિવ સંકરજીપ્રદેશ સલાહકાર સમિતીના પ્રતિનિધી નરેન્દ્રસિંહ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી જયેશ સોમાણી તથા પ્રતિનિધી મંડળ હાજર હશે.


ગરવી ગુજરાત પાર્ટી દ્વારા સંગઠનની સમીક્ષા તથા સંગઠનને વધુ મજબૂત કરવા માટે અને આવનારી ચૂંટણીમાં ૨૦૨૨ માં ૧૦૧ વિધાનસભા સીટ લડવા માટેની ચર્ચા કરવામાં આવશે અને જન સ્વભિમાન અભીયાન હેઠળ હોદેદારોની નિમણુંક કરવામાં આવશે આજે જન સ્વભિમાન અભિયાન અંતર્ગત  સુરેન્દ્રનગરથી ટીમ બપોરે ૪ વાગ્યા બાદ મોરબી આવી પહોંચશે અને મોરબી, રફાળેશ્વર, પાનેલીસરતાનપરઆણંદપરની મુલાકાત લેશે તથા માટેલ ગામ ખોડીયાર માતાજીના દર્શન કરી આગળ પ્રારંભ કરશે.






Latest News