મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ નલિની વિદ્યાલયમાં વેલકમ ૨૦૨૩ નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીમાં આવેલ નલિની વિદ્યાલયમાં વેલકમ ૨૦૨૩ નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ નલિની વિદ્યાલય ખાતે ગુડ બાય ૨૦૨૨ અને વેલકમ ૨૦૨૩ નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલેકટર જી.ટી. પંડયા, નિવૃત પ્રિન્સીપાલ વલેરા, નિવૃત કેળવણી નિરીક્ષક દાઉદભાઇ દલવાણી, મોરબી પાલિકાના ચેરમેન દેવાભાઇ અવાડિયા, પાલિકાના સભ્ય ઇદ્રીશભાઈ જેડા, રાજુભાઈ રામાવત, નિવૃત આચાર્ય અનિલભાઇ મહેતા, બ્રહ્મ અગ્રણી કિશનભાઇ ઉપાધ્યાય, ડો. અનિલભાઈ મહેતા, પરેશભાઇ ભટ્ટ (S.T), મોરબી પરશુરામ ધામના ટ્રસ્ટી  ભુપતભાઇ પંડયા સહિતના હાજર રહ્યા હતા ત્યારે શાળાના સંચાલક બિપીન ભટ્ટ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ વિદ્યાર્થીઓએ દ્વારા જુદીજુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને આ તકે કલેકટરના હસ્તે શાળાના નિવૃત શિક્ષક ગીતાબેનનું સાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને બેસ્ટ શિક્ષક તરીકે મીનાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મીનાબેન, દિપાલીબેન, આયેશાબેન વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ છે






Latest News