મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી પત્રકાર એસો.ના હોદ્દેદારોનું રામધન આશ્રમના મહંતે કર્યું સન્માન


SHARE









મોરબી પત્રકાર એસો.ના હોદ્દેદારોનું રામધન આશ્રમના મહંતે કર્યું સન્માન

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા મોરબી પત્રકાર એસોસિએશનના નવા હોદ્દેદારોના સન્માન કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ હરનીશભાઈ જોશી અને મંત્રી મહેન્દ્રસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું તેની સાથો સાથ મોરબીના વરિષ્ઠ પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ, જીગ્નેશભાઈ ભટ્ટ, સુરેશભાઈ ગોસ્વામી, સન્ની વ્યાસ, અલ્પેશ ગોસ્વામી, સંદીપ વ્યાસ તેમજ રજાક બુખારી સહિતના પત્રકારોનું મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને તમામ પત્રકારોને સતત સમાજ સેવા કરવા માટેની પ્રેરણા મળતી રહે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી તેવું મંદિરના મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે






Latest News