ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની આલાપ સોસાયટી પાસે રસ્તાનું દબાણ હટાવવા આજે રાતે લોકો કરશે નવાજૂની


SHARE











મોરબીની આલાપ સોસાયટી પાસે રસ્તાનું દબાણ હટાવવા આજે રાતે લોકો કરશે નવાજૂની

મોરબીની આલાપ સોસાયટીના ૮૦ ફૂટના રોડ પર જે એક સાઈડ રસ્તો ચાલુ છે અને તે રસ્તા પર રહેતા લોકોની તા.૨૮/૬/૨૨ ના રોજ રોડ સાઈડમાં વર્ષોથી કરેલ દબાણ દૂર કરવા માટે પત્ર કમિટીને મળેલ છે જેના અનુસંધાને છેલ્લા ૬ માસથી દબાણ કરેલ રસ્તા પર રહેતા લોકો સાથે વ્યક્તિગત ચર્ચા કરીને આ પ્રશ્ન સોલ્વ કરવાના પ્રયાસ કરેલ છે તેમાં અમુક વ્યક્તિઓ સિવાય તમામ વ્યક્તિઓ રોડ ખુલ્લો કરવા માટે સહમત થયા છે જે અમુક વ્યક્તિઓના વિરોધને કારણે આજ સુધી આ પ્રશ્ન સોલ્વ કરવામાં સફળતા મળેલ નથી

એટલે જે રોડ અત્યારે ચાલુ છે તે સાઈડમાં રહેતા લોકોની ધીરજનો અંત આવેલ છે અને તેઓ લડી લેવાના મૂડમાં આક્રમકતાથી આજે તા ૪/૧/૨૨ ના રાત્રે ચાલુ રોડ બંધ કરવાની સૂચના કમિટીને આપેલ છે અને કમિટી આજ સુધી આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકી નથી તો કમિટી આમાં કશું કરી શકે તેમ ન હોવાથી આ પ્રશ્નનું સ્થળ પર સોલ્યુશન લાવવા સિવાયનો કોઈ વિકલ્પ દેખાતો ન હોવાથી આલાપમાં રહેતા તમામ વ્યક્તિઓએ ૮૦ ફૂટના રોડ પર આજે રાત્રે ૯ વાગ્યે ભેગા થવાના છે અને પછી નવાજૂની થાય તેવી શક્યતા છે






Latest News