ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના હીરાસરી માર્ગે ખુલ્લી ગટર ઢાંકવા કલેક્ટરને રજુઆત


SHARE











મોરબીના હીરાસરી માર્ગે ખુલ્લી ગટર ઢાંકવા કલેક્ટરને રજુઆત

મોરબીના હીરાસરી માર્ગ પર આવેલા મેલડી માતાજીના મંદિર પાસે ગટર પર ઢાંકણું છે જ નહીં જેથી કરીને ગમે ત્યારે ત્યાં જીવલેણ અકસ્માત થાય તેવી શક્યતા છે જેથી કરીને ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ કલેક્ટરને આ મુદે લેખિત રજૂઆત કરી છે

મોરબીના રહેતા ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રવાપર રોડે નરસંગ ટેકરી મંદિર પાસેથી અવની ચોક્ડી તરફ જવાના રસ્તે હીરાસરીનો માર્ગ આવેલ છે. જે નવો બનાવેલ છે જો કે, મેલડી માતાજીના મંદિર પાસે ગટરનું ઢાંકણું છેલ્લા ત્રણ મહિનાથી નથી અને ગટર ખુલ્લી છે જેથી કરીને અકસ્માત થવાની શક્યતા છે અને અવાર નવાર રજૂઆતો કરવામાં આવી તો પણ હજુ કામ કરવામાં આવ્યું નથી જેથી કરીને ગટરનું ઢકાણું મૂકવા માટે નગરપાલિકા કોઈ અસ્ક્માતની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે જેથી કરીને ઢાંકણું તાત્કાલિક મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News