મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના હીરાસરી માર્ગે ખુલ્લી ગટર ઢાંકવા કલેક્ટરને રજુઆત


SHARE









મોરબીના હીરાસરી માર્ગે ખુલ્લી ગટર ઢાંકવા કલેક્ટરને રજુઆત

મોરબીના હીરાસરી માર્ગ પર આવેલા મેલડી માતાજીના મંદિર પાસે ગટર પર ઢાંકણું છે જ નહીં જેથી કરીને ગમે ત્યારે ત્યાં જીવલેણ અકસ્માત થાય તેવી શક્યતા છે જેથી કરીને ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ કલેક્ટરને આ મુદે લેખિત રજૂઆત કરી છે

મોરબીના રહેતા ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રવાપર રોડે નરસંગ ટેકરી મંદિર પાસેથી અવની ચોક્ડી તરફ જવાના રસ્તે હીરાસરીનો માર્ગ આવેલ છે. જે નવો બનાવેલ છે જો કે, મેલડી માતાજીના મંદિર પાસે ગટરનું ઢાંકણું છેલ્લા ત્રણ મહિનાથી નથી અને ગટર ખુલ્લી છે જેથી કરીને અકસ્માત થવાની શક્યતા છે અને અવાર નવાર રજૂઆતો કરવામાં આવી તો પણ હજુ કામ કરવામાં આવ્યું નથી જેથી કરીને ગટરનું ઢકાણું મૂકવા માટે નગરપાલિકા કોઈ અસ્ક્માતની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે જેથી કરીને ઢાંકણું તાત્કાલિક મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News