મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના શકત શનાળા ગામે રબારી સમાજના ધર્મગુરુનું કરાયું ભવ્ય સ્વાગત


SHARE













મોરબીના શકત શનાળા ગામે રબારી સમાજના ધર્મગુરુનું કરાયું ભવ્ય સ્વાગત

મોરબી નજીકના શકત શનાળા ગામે રબારી સમાજ દ્વારા ધર્મગુરુ અને અખિલ ભારતીય રબારી સમાજની ગુરૂગાદી વડવાળા મંદિર દુધરેજ ધામથી નિર્મોહી પીઠાધીશ્વર અનંત વિભૂતિ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર કનીરામદાસજી બાપુ ગુરુ શ્રી પુરણદાસજી બાપુ સહિતના સંતોનું શનાળા ગામે કરવામાં આવ્યા હતા ત્યારે સમાજના લોકો દ્વારા ગુરુ પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર મચ્છુકાઠા રબારી સમાજમાં ઘરે ધરે બાપુ તથા સંતો પધરામણી કરી રહ્યા છે ત્યારે ગુરુ પરંપરા અનુસાર મહંત કાર્યકાળ દરમિયાન સમગ્ર રબારી સમાજમાં મહંત તથા સંતો સમાજમાં એક વખત ઘરે ઘરે અને નેહડે નેહડે જતાં હોય છે ત્યારે સમાજના લોકો તરફથી યથાશક્તિ દાન અર્પણ કરવામાં આવતું હોય છે આવી જ રીતે મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં તેમજ શનાળા ગામે બાપુએ પધરામણી કરી હતી ત્યારે તેઓનું તેમજ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું






Latest News