મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના ગુનામાં નાસતો ફરતો આરોપી બે 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત
Breaking news
Morbi Today

મોરબીના શકત શનાળા ગામે રબારી સમાજના ધર્મગુરુનું કરાયું ભવ્ય સ્વાગત


SHARE











મોરબીના શકત શનાળા ગામે રબારી સમાજના ધર્મગુરુનું કરાયું ભવ્ય સ્વાગત

મોરબી નજીકના શકત શનાળા ગામે રબારી સમાજ દ્વારા ધર્મગુરુ અને અખિલ ભારતીય રબારી સમાજની ગુરૂગાદી વડવાળા મંદિર દુધરેજ ધામથી નિર્મોહી પીઠાધીશ્વર અનંત વિભૂતિ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર કનીરામદાસજી બાપુ ગુરુ શ્રી પુરણદાસજી બાપુ સહિતના સંતોનું શનાળા ગામે કરવામાં આવ્યા હતા ત્યારે સમાજના લોકો દ્વારા ગુરુ પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર મચ્છુકાઠા રબારી સમાજમાં ઘરે ધરે બાપુ તથા સંતો પધરામણી કરી રહ્યા છે ત્યારે ગુરુ પરંપરા અનુસાર મહંત કાર્યકાળ દરમિયાન સમગ્ર રબારી સમાજમાં મહંત તથા સંતો સમાજમાં એક વખત ઘરે ઘરે અને નેહડે નેહડે જતાં હોય છે ત્યારે સમાજના લોકો તરફથી યથાશક્તિ દાન અર્પણ કરવામાં આવતું હોય છે આવી જ રીતે મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં તેમજ શનાળા ગામે બાપુએ પધરામણી કરી હતી ત્યારે તેઓનું તેમજ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું






Latest News