મોરબી જીલ્લામાં રામપર વીડી, બાબા સાહેબ આંબેડકર સ્કૂલ અને નેક્સિયન સિરામીકમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો મોરબી જિલ્લાના સાપકડા, જેતપર અને રાસંગપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતો અને પોલીસે આમને સામને મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: ૩૦ જૂન સુધી હથિયારબંધી વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ
Breaking news
Morbi Today

મોરબીના શકત શનાળા ગામે રબારી સમાજના ધર્મગુરુનું કરાયું ભવ્ય સ્વાગત


SHARE











મોરબીના શકત શનાળા ગામે રબારી સમાજના ધર્મગુરુનું કરાયું ભવ્ય સ્વાગત

મોરબી નજીકના શકત શનાળા ગામે રબારી સમાજ દ્વારા ધર્મગુરુ અને અખિલ ભારતીય રબારી સમાજની ગુરૂગાદી વડવાળા મંદિર દુધરેજ ધામથી નિર્મોહી પીઠાધીશ્વર અનંત વિભૂતિ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર કનીરામદાસજી બાપુ ગુરુ શ્રી પુરણદાસજી બાપુ સહિતના સંતોનું શનાળા ગામે કરવામાં આવ્યા હતા ત્યારે સમાજના લોકો દ્વારા ગુરુ પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર મચ્છુકાઠા રબારી સમાજમાં ઘરે ધરે બાપુ તથા સંતો પધરામણી કરી રહ્યા છે ત્યારે ગુરુ પરંપરા અનુસાર મહંત કાર્યકાળ દરમિયાન સમગ્ર રબારી સમાજમાં મહંત તથા સંતો સમાજમાં એક વખત ઘરે ઘરે અને નેહડે નેહડે જતાં હોય છે ત્યારે સમાજના લોકો તરફથી યથાશક્તિ દાન અર્પણ કરવામાં આવતું હોય છે આવી જ રીતે મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં તેમજ શનાળા ગામે બાપુએ પધરામણી કરી હતી ત્યારે તેઓનું તેમજ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું






Latest News