મોરબીમાં સ્વ.રમણીકભાઈ જગજીવનભાઈ પોપટ તથા પોપટ પરિવારના સહયોગથી યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૮ દર્દીઓએ લાભ લીધો મોરબીમાં કામે જવા માટેનું કહીને નીકળેલ યુવાન ગુમ, શોધખોળ ચાલુ વાંકાનેરના તરકીયા ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1600 લિટર આથા સાથે એક શખ્સ ઝડપાયો હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ
Breaking news
Morbi Today

મોરબીની સરકારી શાળાના બાળકોને સર્જનાત્મક ઉર્જામાં વધારો થાય તેવી વસ્તુઓની ભેટ અપાઈ


SHARE











મોરબીની સરકારી શાળાના બાળકોને સર્જનાત્મક ઉર્જામાં વધારો થાય તેવી વસ્તુઓની ભેટ અપાઈ 

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની અનોખી ઉજવણી કરાઈ હતી. જેમાં મોરબીની સરકારી શાળાના બાળકોને સર્જનાત્મક ઉર્જામાં વધારો થાય તેવી વસ્તુઓની ભેટ અપાઈ હતી. મોરબીમાં આવેલ પ્રાથમિક સરકારી શાળાઓમાં ભાવિ યુવાનોમાં સકારાત્મક અને રચનાતમાંક ખીલવાના હેતુથી તેમનામાં નાનપણથી જ સર્જનાત્મક ઉર્જામાં વધારો થાય તથા રચનાત્મક કાર્ય દ્વારા ક્રિએટિવિટીમાં વધારો થાય તેવા ઉદેશથી ચિત્રકલા બુક, કલર સ્કેચ પેન અને પુસ્તકો (બાલ સાહિત્ય)નું વિતરણ કરવામાં આવ્યુ હતું અને આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ સરકારી શાળાના બાળકોને સ્વામી વિવેકાનંદજીને પોતાના આદર્શ માની તેમના જીવનમાંથી પ્રેરણા લઈને  દેશ માટે કંઈક કરી છુંટવાની શીખ આપી હતી.






Latest News