હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત ખવાસ-રજપૂત સમાજ માટે આયુષ્માન કાર્ડનો કેમ્પ યોજાશે


SHARE











મોરબીમાં સમસ્ત ખવાસ-રજપૂત સમાજ માટે આયુષ્માન કાર્ડનો કેમ્પ યોજાશે

મોરબીમાં સમસ્ત ખવાસ-રજપૂત સમાજ માટે આયુષ્માન કાર્ડના કેમ્પની આયોજન કરવામાં આવ્યું છે અને આગામી ૨૨ જાન્યુઆરીના રોજ સમસ્ત ખવાસ-રજપૂત સમાજના જ્ઞાતિજનો માટે આ લેમ્પ રાખવામા આવેલ છે

મોરબી નગરપાલિકા તેમજ અગ્નેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સહયોગથી સમસ્ત ખવાસ-રજપુત સમાજ મોરબી યુવક મંડળના ઉપક્રમે તા. ૨૨ ને રવિવારના રોજ સવારે ૯ થી ૨ અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીમાં રહેતા સમસ્ત ખવાસ-રજપુત સમાજને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં ડોક્યુમેન્ટમાં મામલતદાર કચેરીનો આવકનો દાખલો (૨૦૨૧) પછીનો, પરિવારના તમામ વ્યક્તિઓને આધારકાર્ડ તેમજ રેશનકાર્ડ સાથે લાવવાના રહેશે, આ અંગેની વધુ માહિતી માટે અનિલભાઈ રાઠોડ ૯૭૨૬૦ ૨૫૦૦૮ અને વિજયભાઈ હાડા ૯૨૨૮૨ ૫૩૧૮૦ નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે આ કાર્યને સફળ બનાવવામાં અનિલભાઈ રાઠોડ, વિજયભાઈ હાડા, મેહુલભાઈ ડોડીયા, સુધીર સોલંકી, ભાવિક મકવાણા, નરેન્દ્ર ગોહિલ, ભાવિક રાઠોડ, યુવરાજ પરમાર, પંકજ રાઠોડ જહેમત ઉઠાવી રહ્યા છે.

એક દિવસીય ફ્રી નિદાન કેમ્પ

મોરબીમાં સ્વર્ગસ્થ માલતીબેન મુકેશભાઇ ઝાટકીયાના સૌજન્યથી તેમના પતિ મુકેશભાઇ ઝાટકીયા દ્વારા ડો.હસ્તી આઇ. મહેતાના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને  તા.૧૪ થી ૧૬ સુધી જુદાજુદા ત્રણ કેમ્પ યોજશે જેમાં ૧૪ તારીખે કંડલા હાઇવે નજીક લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે, ૧૫ તારીખના રોજ મહેતા ઔષધ ભંડાર ઉપર ગાંધી બજાર કુબેરનાથ સામેની શેરી લુહાર ચાલ હુસેનપીરની દરગાહ પાસે અને ૧૬ તારીખને રોજ નવલખી રોડ પર આવેલ શ્રદ્ધાપાર્ક નજીક બોડાસર વાડી પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશે જેમાં સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ સુધી લોકોનું નિદાન કરવામાં આવશે






Latest News