મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને તેમાં મોરબી મહાપાલિકાના મે રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં લુહાર સમાજ આયોજિત કથા અને સમૂહલગ્નમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપી હાજરી


SHARE











મોરબીમાં લુહાર સમાજ આયોજિત કથા અને સમૂહલગ્નમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપી હાજરી

મોરબીના શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન તેમજ સમુહલગ્ન સમિતિ શ્રી મચ્છુ કઠીયા લુહાર સમાજ-મોરબી દ્વારા ૫૧ પોથીજી શ્રીમદ્ ભાગવત સપ્તાહ તથા લાડકવાઈ દીકરીોના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ.મોરબી મચ્છુકઠિયા લુહાર સમાજના સહસહયોગ થકી શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ સમુહ લગ્ન સમિતિ મોરબી દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ તા.૧૧ જાન્યુઆરી થી ૧૭ જાન્યુઆરી સુધી હતી તથા તેજ સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન તા.૧૭ જાન્યુઆરીના શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન ઉજવાતા રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ સીથે યોજાયા હતા.વ્યાસપીઠેથી કથાકાર નિખીલભાઈ દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવ્યુ હતું જેનો લુહાર સમાજ સહિત સર્વ ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો કે અહીંના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ પણ કથામાં હાજરી આપી હતી.






Latest News