મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

મોરબીમાં લુહાર સમાજ આયોજિત કથા અને સમૂહલગ્નમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપી હાજરી


SHARE







મોરબીમાં લુહાર સમાજ આયોજિત કથા અને સમૂહલગ્નમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપી હાજરી

મોરબીના શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન તેમજ સમુહલગ્ન સમિતિ શ્રી મચ્છુ કઠીયા લુહાર સમાજ-મોરબી દ્વારા ૫૧ પોથીજી શ્રીમદ્ ભાગવત સપ્તાહ તથા લાડકવાઈ દીકરીોના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતુ.મોરબી મચ્છુકઠિયા લુહાર સમાજના સહસહયોગ થકી શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ સમુહ લગ્ન સમિતિ મોરબી દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ તા.૧૧ જાન્યુઆરી થી ૧૭ જાન્યુઆરી સુધી હતી તથા તેજ સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન તા.૧૭ જાન્યુઆરીના શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન ઉજવાતા રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ સીથે યોજાયા હતા.વ્યાસપીઠેથી કથાકાર નિખીલભાઈ દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવ્યુ હતું જેનો લુહાર સમાજ સહિત સર્વ ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો કે અહીંના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાએ પણ કથામાં હાજરી આપી હતી.






Latest News