મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

જુલતાપુલ દુર્ઘટના મામલે જયસુખ પટેલની આગોતરા જામીન અરજીની હવે પહેલી ફેબ્રુઆરીએ સુનાવણી


SHARE













મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં જયસુખ પટેલે આગોતરા જામીનની અરજી કરી હતી જેની આજે મોરબીની સેશન્સ કોર્ટમાં સુનાવણી હતી પરંતુ તપાસની અધિકારી દ્વારા તેમાં મુદત માગવામાં આવી હોવાથી આગામી 1/ 2/ 2023 ના રોજ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે

ઓરેવા ગ્રુપના જયસુખભાઈ ઓધવજીભાઈ ભાલોડીયા (પટેલ)એ મોરબીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી પરંતુ કપાસની અધિકારી હાલમાં બંદોબસ્તમાં બહારગામ હોવાથી તેમના દ્વારા મુદત માગવામાં આવી હતી જેથી મોરબીની સેશન્સ કોર્ટમાં જયસુખ પટેલેની આગોતરા જામીનની અરજી માટે આગામી તા 1/2/23 ના રોજ સુનાવણી કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે, જુલતાપુલની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને જયસુખ પટેલના આગોતરા જામીનની અરજી બાબતે સાંભળવા માટે મોરબીના સિનિયર વકીલ દિલિપભાઇ અગેચાણીયા મારફતે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી છે






Latest News