મોરબીના દેશ-પર્યાવરણ પ્રેમી બંધુઓ દ્વારા ભુકંપના દીવગંતોના શ્રધ્ધાંજલી અર્પણ
SHARE
મોરબીના દેશ-પર્યાવરણ પ્રેમી બંધુઓ દ્વારા ભુકંપના દીવગંતોના શ્રધ્ધાંજલી અર્પણ
મોરબીમાં રહેતા વિપુલ કડીવાર, સાગર કડીવાર અને જયમીન વડાવીયા દ્વારા ગુજરાતમાં આવેલ ભુકંપના દીવગંતોને શ્રધ્ધાંજલી અનોખી રીતે અર્પણ કરવામાં આવી હતી અને આ યુવાનો દ્વારા દીવગંતનો ભંડારો અને દેશની સેવા એજ પ્રભુ સેવા તથા અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું અને યુવાનોએ ભારતના નકશાની રંગોળી બનાવી હતી અને ૫૧ નાળિયેરમા કીડીયારૂ ભરવામાં આવ્યું હતું અને અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટી બાવળ અને બોરડીના ઝુંડમાં મુકીયા હતા જેથી ૫૧૦૦૦ જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે છે