હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે દેવી ભાવગત કથા સંપન્ન


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે દેવી ભાવગત કથા સંપન્ન

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કથાકાર બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવી હતું અત્રે ઉલેખનીય છે કે, રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા સર્વ જીવ કલ્યાણ અર્થે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ  કથા ગઇકાલે સંપન્ન થયેલ છે જો કે, કથા દરમ્યાન જુદાજુદા પ્રસંગોને ઉજવવામાં આવ્યા હતા અને ત્યાં ૧૦૮ રાંદલ માના લોટા તેમજ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આટલું જ નહીં કથાના છેલ્લા દિવસે કથા દરમ્યાન થયેલ આવક અને ખર્ચનો પારદર્શક હિસાબ પણ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા આપવામાં આવ્યો હતો અને ખાસ કરીને અનેકવિધ સેવાકીય પ્રવૃતિની સાથોસાથ ત્યાં ગૌશાળા પણ આવેલ છે જેમાં ગાય માતાનું જતન કરવામાં આવી રહ્યું છે ત્યારે મંદિર અને ગૌશાળાના જતન માટે નાના મોટા સાહુકોઈ દાતાઓ તરફથી અવિરત દાન આપવામાં આવે છે જેના થકી રામધન આશ્રમ ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃતિ અને બંને ટાઈમ ભજન તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે






Latest News