મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે દેવી ભાવગત કથા સંપન્ન


SHARE











મોરબીના રામધન આશ્રમ ખાતે દેવી ભાવગત કથા સંપન્ન

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કથાકાર બાળવિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવવામાં આવી હતું અત્રે ઉલેખનીય છે કે, રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા સર્વ જીવ કલ્યાણ અર્થે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ  કથા ગઇકાલે સંપન્ન થયેલ છે જો કે, કથા દરમ્યાન જુદાજુદા પ્રસંગોને ઉજવવામાં આવ્યા હતા અને ત્યાં ૧૦૮ રાંદલ માના લોટા તેમજ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આટલું જ નહીં કથાના છેલ્લા દિવસે કથા દરમ્યાન થયેલ આવક અને ખર્ચનો પારદર્શક હિસાબ પણ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી દ્વારા આપવામાં આવ્યો હતો અને ખાસ કરીને અનેકવિધ સેવાકીય પ્રવૃતિની સાથોસાથ ત્યાં ગૌશાળા પણ આવેલ છે જેમાં ગાય માતાનું જતન કરવામાં આવી રહ્યું છે ત્યારે મંદિર અને ગૌશાળાના જતન માટે નાના મોટા સાહુકોઈ દાતાઓ તરફથી અવિરત દાન આપવામાં આવે છે જેના થકી રામધન આશ્રમ ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃતિ અને બંને ટાઈમ ભજન તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે






Latest News