મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં નવ દપંતીએ કર્તવ્ય જીવદયા ટ્રસ્ટને આપ્યું ૨૧,૦૦૦ નું અનુદાન


SHARE











મોરબીમાં નવ દપંતીએ કર્તવ્ય જીવદયા ટ્રસ્ટને આપ્યું ૨૧,૦૦૦ નું અનુદાન

મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લગ્નની મોસમ પૂર બહારમાં છે ત્યારે મોરબીના બાવરવા પરિવારના આંગણે લગ્ન પ્રસંગ હતા અને તે સમયે નવ દંપતિએ અનોખી પહેલ કરી હતી જેની મળતી માહિતી મુજબ મોરબીના ઉદ્યોગપતિ અને મૂળ મોડપરના રહેવાસી રમેશભાઈ ડાયાભાઈ બાવરવા તથા લતાબેન રમેશભાઈ બાવરવાના દીકરા દિપના લગ્ન મૂળ ખાખરેચી ગામના રહેવાસી અને હાલ મોરબીમાં રહેતા કનૈયાલાલ જાદવજીભાઈ કાલરીયા તથા  સ્વ.ગીતાબેન કનૈયાલાલ કાલરીયાની દીકરી પુનમ સાથે યોજાયા હતા ત્યારે નવ દંપતીએ પ્રભુતામાં ડગ માંડતા પહેલા મોરબીના કર્તવ્ય જીવદયા ટ્રસ્ટને ૨૧૦૦૦ રૂપિયાનું અનુદાન આપ્યું હતું






Latest News