મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબીમાં નવ દપંતીએ કર્તવ્ય જીવદયા ટ્રસ્ટને આપ્યું ૨૧,૦૦૦ નું અનુદાન


SHARE











મોરબીમાં નવ દપંતીએ કર્તવ્ય જીવદયા ટ્રસ્ટને આપ્યું ૨૧,૦૦૦ નું અનુદાન

મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લગ્નની મોસમ પૂર બહારમાં છે ત્યારે મોરબીના બાવરવા પરિવારના આંગણે લગ્ન પ્રસંગ હતા અને તે સમયે નવ દંપતિએ અનોખી પહેલ કરી હતી જેની મળતી માહિતી મુજબ મોરબીના ઉદ્યોગપતિ અને મૂળ મોડપરના રહેવાસી રમેશભાઈ ડાયાભાઈ બાવરવા તથા લતાબેન રમેશભાઈ બાવરવાના દીકરા દિપના લગ્ન મૂળ ખાખરેચી ગામના રહેવાસી અને હાલ મોરબીમાં રહેતા કનૈયાલાલ જાદવજીભાઈ કાલરીયા તથા  સ્વ.ગીતાબેન કનૈયાલાલ કાલરીયાની દીકરી પુનમ સાથે યોજાયા હતા ત્યારે નવ દંપતીએ પ્રભુતામાં ડગ માંડતા પહેલા મોરબીના કર્તવ્ય જીવદયા ટ્રસ્ટને ૨૧૦૦૦ રૂપિયાનું અનુદાન આપ્યું હતું






Latest News