મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીની રાઈધ્રા પ્રાથમિક શાળાના આચાર્યએ ૩૪૮ સૂર્યનમસ્કાર કરી યોગ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું


SHARE







મોરબીની રાઈધ્રા પ્રાથમિક શાળાના આચાર્યએ ૩૪૮ સૂર્યનમસ્કાર કરી યોગ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું

મોરબીના ભક્તિ યોગ કેન્દ્ર અને વિનય કરાટે એકેડમી દ્વારા મોરબી ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગત તા.૧૨-૨ ના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતી નિમિત્તે ઓપન ગુજરાત સૂર્ય નમસ્કાર સ્પર્ધા મોરબી મુકામે અહિંના રવાપર ગામ પાસે આવેલા રામોજી ફાર્મમાં યોજાઇ હતી.જેમાં આશરે ૫૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમાંથી વ્યાસ રાજેન્દ્રભાઇ અશોકભાઈ (આચાર્ય રાયધ્રા પ્રાથમિક શાળા-હળવદ) એ ૩૪૮ સૂર્ય નમસ્કાર કરીને દ્રિતીય સ્થાન પ્રાપ્ત કરીને રાયધ્રા પ્રા.શાળા તેમજ વ્યાસ પરીવારનું ગૌરવ વધાર્યું હોય તેમના મિત્ર મંડળ, શુભેચ્છકો અને સગા-સ્નેહીઓ દ્વારા તેઓને તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૩ ૬૦૦૩૦ ઉપર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.સ્પર્ધાને સફળ બનાવવા માટે અહીંના વિનય કરાટે એકેડમીના વાલજીભાઈ ડાભી તેમજ ભક્તિ યોગ કેન્દ્રના સંચાલકોએ જહેમત ઉઠાવી હતી.






Latest News