મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

માળીયા (મી.) ચાંચાવદરડામાં સીણોજીયા પરિવાર દ્વારા નવ કુંડી યજ્ઞ યોજાયો


SHARE















માળીયા (મી.) ચાંચાવદરડામાં સીણોજીયા પરિવાર દ્વારા નવ કુંડી યજ્ઞ યોજાયો

માળિયા (મી.)ના ચાંચાવદરડા ગામે સીણોજીયા પરિવારના કુળદેવી આદ્યશક્તિ માતાજીના મંદિરે નવ કુંડી યજ્ઞ અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ચાંચાવદરડા ગામે સીણોજીયા પરિવારના આ કાર્યક્રમમાં ચાંચાવદરડા, હડમતીયા, વાઘગઢ, ઓટાળા, વીરપર, માનગઢ તથા સીણોજ ગામના સીણોજીયા પરિવારના લોકો સહકુટુંબ હાજર રહ્યા હતા અને યજ્ઞમાં આહુતિ આપી હતી તેમજ દર્શન અને સ્નેહ મિલનનો લાભ લીધો હતો






Latest News