માળીયા (મી.) ચાંચાવદરડામાં સીણોજીયા પરિવાર દ્વારા નવ કુંડી યજ્ઞ યોજાયો
SHARE
માળીયા (મી.) ચાંચાવદરડામાં સીણોજીયા પરિવાર દ્વારા નવ કુંડી યજ્ઞ યોજાયો
માળિયા (મી.)ના ચાંચાવદરડા ગામે સીણોજીયા પરિવારના કુળદેવી આદ્યશક્તિ માતાજીના મંદિરે નવ કુંડી યજ્ઞ અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ચાંચાવદરડા ગામે સીણોજીયા પરિવારના આ કાર્યક્રમમાં ચાંચાવદરડા, હડમતીયા, વાઘગઢ, ઓટાળા, વીરપર, માનગઢ તથા સીણોજ ગામના સીણોજીયા પરિવારના લોકો સહકુટુંબ હાજર રહ્યા હતા અને યજ્ઞમાં આહુતિ આપી હતી તેમજ દર્શન અને સ્નેહ મિલનનો લાભ લીધો હતો