મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રહ્મપુરી સોસાયટીના પ્રવેશદ્વારનું કરાશે ઉદ્ઘાટન


SHARE















મોરબીમાં બ્રહ્મપુરી સોસાયટીના પ્રવેશદ્વારનું કરાશે ઉદ્ઘાટન

મોરબીના નવલખી રોડ ઉપર ત્રિમંદિર સામેના ભાગમાં બ્રહ્મપુરી સોસાયટી બનાવવામાં આવેલ છે તેના મુખ્ય પ્રવેશદ્વારનું નિર્માણ થઈ ગયું છે ત્યારે આ પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન આગામી મંગળવારને તા ૨૧ ના રોજ સવારે ૧૦ કલાકે રાખવામા આવ્યું છે આ ગેઇટ માટેના મુખ્ય દાતા ડો. બી.કે. લહેરૂ હોવાથી તે ગેટને અ.સૌ. ઉર્મિલાબેન બીપીનચંદ્ર લહેરૂ નામ આપવામાં આવ્યું છે અને અનિલ બી. જોષી (લંડન) વાળાના હસ્તે પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News