મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રહ્મપુરી સોસાયટીના પ્રવેશદ્વારનું કરાશે ઉદ્ઘાટન


SHARE











મોરબીમાં બ્રહ્મપુરી સોસાયટીના પ્રવેશદ્વારનું કરાશે ઉદ્ઘાટન

મોરબીના નવલખી રોડ ઉપર ત્રિમંદિર સામેના ભાગમાં બ્રહ્મપુરી સોસાયટી બનાવવામાં આવેલ છે તેના મુખ્ય પ્રવેશદ્વારનું નિર્માણ થઈ ગયું છે ત્યારે આ પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન આગામી મંગળવારને તા ૨૧ ના રોજ સવારે ૧૦ કલાકે રાખવામા આવ્યું છે આ ગેઇટ માટેના મુખ્ય દાતા ડો. બી.કે. લહેરૂ હોવાથી તે ગેટને અ.સૌ. ઉર્મિલાબેન બીપીનચંદ્ર લહેરૂ નામ આપવામાં આવ્યું છે અને અનિલ બી. જોષી (લંડન) વાળાના હસ્તે પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News