માળીયા (મી.) ચાંચાવદરડામાં સીણોજીયા પરિવાર દ્વારા નવ કુંડી યજ્ઞ યોજાયો
મોરબીમાં બ્રહ્મપુરી સોસાયટીના પ્રવેશદ્વારનું કરાશે ઉદ્ઘાટન
SHARE
મોરબીમાં બ્રહ્મપુરી સોસાયટીના પ્રવેશદ્વારનું કરાશે ઉદ્ઘાટન
મોરબીના નવલખી રોડ ઉપર ત્રિમંદિર સામેના ભાગમાં બ્રહ્મપુરી સોસાયટી બનાવવામાં આવેલ છે તેના મુખ્ય પ્રવેશદ્વારનું નિર્માણ થઈ ગયું છે ત્યારે આ પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન આગામી મંગળવારને તા ૨૧ ના રોજ સવારે ૧૦ કલાકે રાખવામા આવ્યું છે આ ગેઇટ માટેના મુખ્ય દાતા ડો. બી.કે. લહેરૂ હોવાથી તે ગેટને અ.સૌ. ઉર્મિલાબેન બીપીનચંદ્ર લહેરૂ નામ આપવામાં આવ્યું છે અને અનિલ બી. જોષી (લંડન) વાળાના હસ્તે પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે