મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મુંડિયા સ્વામી આશ્રમ દ્વારા શિવરાત્રિએ શોભાયાત્રા યોજાઇ


SHARE











મોરબીમાં મુંડિયા સ્વામી આશ્રમ દ્વારા શિવરાત્રિએ શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં સુપર ટોકીઝ પાસે આવેલ મુંડિયા સ્વામી આશ્રમે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શિવ પાર્વતીનો ધાર્મિક ઉત્સવ પૂર જોરથી ઉજવાયો હતો ત્યારે લક્ષ્મી નારાયણ નારાયણ શિવગણ નારદ મુનિ સાધુ સંતો સર્વ વેશભૂષા સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના નેહરુ ગેટ ચોકથી સુપર ટોકીઝ સુઘી શોભાયાત્રા નીકળી હતી અને મોરબીની ધર્મ પ્રેમી જનતાએ તેનો લાભ લઇ અને શિવ પાર્વતીના આશીર્વાદ લીધા હતા અને રાત્રે સર્વ ધર્મ પ્રેમી જનતાને ફરાળનો ભંડારોમાં પ્રસાદ લીધો હતો અને ચાર પહોરની આરતી પણ ભક્તો દ્વારા કરવામાં આવી હતી.






Latest News