મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં મુંડિયા સ્વામી આશ્રમ દ્વારા શિવરાત્રિએ શોભાયાત્રા યોજાઇ


SHARE















મોરબીમાં મુંડિયા સ્વામી આશ્રમ દ્વારા શિવરાત્રિએ શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં સુપર ટોકીઝ પાસે આવેલ મુંડિયા સ્વામી આશ્રમે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શિવ પાર્વતીનો ધાર્મિક ઉત્સવ પૂર જોરથી ઉજવાયો હતો ત્યારે લક્ષ્મી નારાયણ નારાયણ શિવગણ નારદ મુનિ સાધુ સંતો સર્વ વેશભૂષા સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના નેહરુ ગેટ ચોકથી સુપર ટોકીઝ સુઘી શોભાયાત્રા નીકળી હતી અને મોરબીની ધર્મ પ્રેમી જનતાએ તેનો લાભ લઇ અને શિવ પાર્વતીના આશીર્વાદ લીધા હતા અને રાત્રે સર્વ ધર્મ પ્રેમી જનતાને ફરાળનો ભંડારોમાં પ્રસાદ લીધો હતો અને ચાર પહોરની આરતી પણ ભક્તો દ્વારા કરવામાં આવી હતી.






Latest News