મોરબીમાં મુંડિયા સ્વામી આશ્રમ દ્વારા શિવરાત્રિએ શોભાયાત્રા યોજાઇ
મોરબીના શનાળા રોડે જર્જરિત સમય ગેઇટ ઉતારી લેવાયો
SHARE
મોરબીના શનાળા રોડે જર્જરિત સમય ગેઇટ ઉતારી લેવાયો
મોરબી ઝુલતા પુલની દૂર ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેમ પહેલા મોરબી સિવિલ હોસ્પિટલા પાસેના જર્જરિત ગેઇટને તાત્કાલિક રીપેર કરવામાં આવ્યો હતો ત્યારે બાદ હાલમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શહેરના પ્રવેશદ્વાર સમાન “સમય ગેઇટ” જર્જરિત હોવાથી તેને દૂર કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો કે પછી રાહદારી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને તો તેના ભોગ ન બને તેના માટે આ ગેટને હાલમાં ઉતારી લેવામાં આવ્યો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.