મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે જર્જરિત સમય ગેઇટ ઉતારી લેવાયો


SHARE















મોરબીના શનાળા રોડે જર્જરિત સમય ગેઇટ ઉતારી લેવાયો

મોરબી ઝુલતા પુલની દૂર ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેમ પહેલા મોરબી સિવિલ હોસ્પિટલા પાસેના જર્જરિત ગેઇટને તાત્કાલિક રીપેર કરવામાં આવ્યો હતો ત્યારે બાદ હાલમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શહેરના પ્રવેશદ્વાર સમાન “સમય ગેઇટ” જર્જરિત હોવાથી તેને દૂર કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો કે પછી રાહદારી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને તો તેના ભોગ ન બને તેના માટે આ ગેટને હાલમાં ઉતારી લેવામાં આવ્યો હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.






Latest News