મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ મોરબીમાં ઘરમાં જુગાર રમતા ઘરધણી સહિત 6 શખ્સ 88,400 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે લગ્ન પ્રસંગમાં આવેલ ચાંદલાની રકમ હરિહર અન્નક્ષેત્રમાં અર્પણ


SHARE





મોરબીના ઘૂટું ગામે લગ્ન પ્રસંગમાં આવેલ ચાંદલાની રકમ હરિહર અન્નક્ષેત્રમાં અર્પણ

મોરબીના ઘુટું ગામે રહેતા શીલાબેન અને પંકજભાઈ પંડ્યાની બે દીકરીઓ કોકીલાબેન તથા હિતેશ્વરીબેનના લગ્ન લેવાયા હતા અને આ બને દીકરીઓના મતા અને પિતાને એવો વિચાર આવ્યો કે આપણે સમાજમાં એક નવો રાહ ચીંધવો છે અને તેમણે દીકરીના લગ્ન પ્રસંગે રાખેલા જમણવારમાં જે લોકો આવ્યા હતા અને તેને ચાંદલા પેટે જે રકમ આપી હતી તે તમામ રકમ તેઓએ મોરબીમાં આવેલા હરિહર અન્નક્ષેત્રને આપી દીધેલ છે અને આ પરિવાર દ્વારા આપવામાં આવેલ રકમ ૫૧ હજાર હોવાનું પંકજભાઈ પંડ્યા તથા તેમના ભાઈ વિનોદરાય પંડ્યાએ જણાવ્યુ છે અને આ તકે હરિહરન અન્નક્ષેત્રના સંચાલક એવા તપોમૂર્તિ  સેવામૂર્તિ તપોધન પ્રાતઃ સ્મરણીય પૂજ્ય જમનાદાસ બાપાને આ ચાંદલાની રકમ અર્પણ કરવામાં આવી હતી અને તેઓ બંને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, પંડ્યા પરિવાર દ્વારા જે પહેલા કરવામાં આવી છે તે અન્ય સમાજ અને પરિવાર માટે પણ પ્રેરણરૂપ બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી




Latest News