મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા નવ જુગારી ૫૧,૪૦૦ ની રોકડ સાથે ઝડપાયા


SHARE













મોરબીમાં જાહેરમાં જુગાર રમતા નવ જુગારી ૫૧,૪૦૦ ની રોકડ સાથે ઝડપાયા

મોરબીના કબીર ટેકરી શેરી નં.૨/૩ વચ્ચે જુગારની રેડ કરી હતી ત્યારે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સ્થળ ઉપરથી નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય તેની પાસેથી રોકડ રૂપિયા ૫૧૪૦૦ નો મુદામાલ કબ્જે કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એ. જાડેજાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં ચકુભાઇ કરોતરા તથા સિધ્ધરાજભાઇ લોખીલને ખાનગી રાહે હકિકત મળી હતી જેના આધારે પોલીસે મોરબીના કબીર ટેકરી શેરી નં.૨/૩ વચ્ચે જુગારની રેડ કરી હતી ત્યારે  સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે રોકડ રૂપિયા ૫૧૪૦૦ ના મુદામાલને કબ્જે કરેલ છે અને હાલમાં પોલીસે જુગાર રમતા અયુબભાઇ ગુલામભાઇ કાશમાણી જાતે મેમણ, જુનેદભાઇ ઉર્ફે જુનીયો હુશેનભાઇ ખુરેશી જાતે મતવા, જાવેદભાઇ ઇશાભાઇ ખુરેશી જાતે મતવા, અહેમદભાઇ નુરમામદભાઇ ખુરેશી જાતે મતવા, યોગેશભાઇ મગનભાઇ વાઘાણી જાતે કોળી, અલ્તાફભાઇ અબ્દુલભાઇ ખુરેશી જાતે મતવા, અમીનભાઇ ઇબ્રાહિમભાઇ ખુરેશી જાતે મતવા, હાજીભાઇ મુસાભાઇ ખુરેશી જાતે મતવા અને એઝાજભાઇ દાઉદભાઇ ચાનીયા જાતે સંધી રહે. બધા કબીર ટેકરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ કામગીરી પીઆઇની સૂચના મુજબ આર.પી.રાણા, કિશોરભાઇ મિયાત્રા, એ.પી.જાડેજા, ચકુભાઇ કરોતરા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઇ લોખીલ, અરજણભાઈ ગરીયા, હિતેષભાઇ ચાવડા, તેજાભાઇ ગરચર તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા દ્વારા કરવામાં આવી હતી.






Latest News