મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામનો પાટોત્સવ ઉજવાયો


SHARE















મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામનો પાટોત્સવ ઉજવાયો

મોરબીના શનાળા રોડ પર નવા બસસ્ટેન્ડ પાસે આવેલ પ્રસિદ્ધ સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર ઘનશ્યામ મહારાજનો ૨૩ મો પાટોત્સવ મંદિરના મહંત પ્રેમપ્રકાશદાસ સ્વામીની હાજરીમાં ઉજવાયો હતો જેમાં રાત્રીકથા, જપયજ્ઞ, કથાવાર્તા મંગળા આરતી, અભિષેક દર્શન, શણગાર, ૫૬ ભોગ અન્નકૂટ દર્શન, સંત આશીર્વાદ, મહાપ્રસાદ સહિત કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આદ્રોજા મનુભાઈ પ્રેમજીભાઈ અને વિજયભાઈ લવજીભાઈ પરિવાર તરફથી સંસ્કારધામ ગૌશાળાને ગાયોના ઘાસચારા માટે બોલેરો ગાડી ભેટ આપી હતો તેમજ આ સમારોહમાં પેપરમીલ ઉદ્યોગપતિ મૂળ મોડપરના વતની અને હાલ મોરબી ડાયાભાઇ બેચરભાઈ કગથરા પુત્ર હરેશભાઇના હસ્તે ઘનશ્યામ મહારાજને પાંચ તોલા સોનાનો હાર અર્પણ કરેલ છે અને આ તકે હરિભક્તોને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવમાં સંસ્કારધામ મંદિર સહિત વિવિધ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા આ સમારોહનું સફળ સંચાલન શાસ્ત્રી સ્વામીએ કર્યું હતું.






Latest News