વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક
Breaking news
Morbi Today

માળીયા (મી)ની જાજાસર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી


SHARE













માળીયા (મી)ની જાજાસર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી

ભારતના મહાન વૈજ્ઞાનિક ભૌતિકશાસ્ત્રી ડો. સી.વી.રામને ૨૮ મી ફેબ્રુઆરી ૧૯૨૮ ના રોજ ફિઝિક્સનો સિદ્ધાંત રોમન ઈફેક્ટ  આજના દિવસે દુનિયાની સમક્ષ રજુ કરેલ હોય,પબ્લિશ કરેલ હોય આજનો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે માળીયાની જાજાસર પ્રાથમિક શાળા મધ્યે આજ રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામા આવી જેમાં શાળાના ધો ૬ થી ૮ નાં કુલ ૩૦ બાળકો ભાગ લીધો હતો જેમાં કુલ ૧૨ વિજ્ઞાનની કૃતિનું પ્રદર્શન શાળાના બાળકો માટે નિહાળવા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને વિજ્ઞાન પ્રદર્શનનો આં શાળાના નિવૃત આચાર્ય  ધીરુભાઈના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને શાળાના વિજ્ઞાન શિક્ષક સોલંકી જેમિનીબેન બાળકોની કૃતિની તમામ જહેમત ઉઠાવી હતી ત્યાર બાદ શાળાના આચાર્ય ભાવેશભાઈ બોરીચા અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળિયા તાલુકા અધ્યક્ષ અને મોરબી જીલ્લા ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડના હસ્તે શ્રેષ્ઠ કૃતિને ઈનામ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેશુરભાઈ, ચેતનભાઇ અને નરેશભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી






Latest News