મોરબીની મહેન્દ્રનગર શાળાના આચાર્ય મહાદેવભાઈ રંગપડીયાને વિદાય સમારોહ યોજાયો
મોરબીમાં મનોદિવ્યાંગ બાળકોએ તિલક હોળી દ્રારા રંગોનો ઉત્સવ મનાવ્યો
SHARE
મોરબીમાં મનોદિવ્યાંગ બાળકોએ તિલક હોળી દ્રારા રંગોનો ઉત્સવ મનાવ્યો
મોરબીમાં નવલખી રોડ ઉપર મનોદિવ્યાંગ બાળકોના વોકેશનલ સેન્ટરમાં હોળી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે મોરબી જિલ્લાના સંઘ ચાલક લલિતભાઈ ભાલોડિયાએ દિવ્યાંગ બાળકોને કુમકુમ તિલક કરી સાંસ્કૃતિક તહેવારને શિસ્તમય રીતે શ્રદ્ધાના રંગો દ્રારા ઉજવ્યો હતો.દિવ્યાંગ બાળકોને પોતાના હાથો રંગબેરંગી ક્લરો વાળા કરાવી મન તરંગોને ઉમંગમય બનાવી કલર થેરાપી કરાવવામાં હતી.