મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ૨૫૦૦ ચકલીના માળા ૯૦૦ પાણીના કુંડાનું વિતરણ કરાયું


SHARE















મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ૨૫૦૦ ચકલીના માળા ૯૦૦ પાણીના કુંડાનું વિતરણ કરાયું

મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી સમયમાં ગરમીના દિવસો આવી રહ્યા હોય તે નિમિત્તે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત પક્ષીના માળાઓ તેમજ પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અહીંના ગ્રીનચોક વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું જેનો ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.પરશુરામ ગૃપે ૨૫૦૦ જેટલા ચકલીના માળા તેમજ ૯૦૦ જેટલા પાણીના કુંડાઓનું વિતરણ કર્યુ હતુ.આ તકે શ્રી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ રોહિતભાઈ પંડયા, મહામંત્રી ધ્વનિતભાઈ દવે, મહામંત્રી કમલભાઈ દવે, હર્ષભાઈ જાની, જીગરભાઈ દવે, શિવભાઇ જાની, આદર્શભાઈ દવે, ગૌરંગભાઈ દવે, નીરવભાઈ જાની, ભાર્ગવભાઈ દવે, અનુરાગ જોશી, દિવ્યેશભાઈ મહેતા, હિરેનભાઈ જાની, કેયુરભાઈ પંડયા, અમુલભાઈ જોશી, ધર્મેન્દ્રભાઈ શુકલ તેમજ જય જોગમાયા સેવા ગ્રુપના પ્રમુખ સચિનભાઈ શુકલ અને નિમિષભાઈ અંતાણી હાજર રહ્યા હતા.






Latest News