હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ૨૫૦૦ ચકલીના માળા ૯૦૦ પાણીના કુંડાનું વિતરણ કરાયું


SHARE







મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ૨૫૦૦ ચકલીના માળા ૯૦૦ પાણીના કુંડાનું વિતરણ કરાયું

મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી સમયમાં ગરમીના દિવસો આવી રહ્યા હોય તે નિમિત્તે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત પક્ષીના માળાઓ તેમજ પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અહીંના ગ્રીનચોક વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું જેનો ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.પરશુરામ ગૃપે ૨૫૦૦ જેટલા ચકલીના માળા તેમજ ૯૦૦ જેટલા પાણીના કુંડાઓનું વિતરણ કર્યુ હતુ.આ તકે શ્રી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ રોહિતભાઈ પંડયા, મહામંત્રી ધ્વનિતભાઈ દવે, મહામંત્રી કમલભાઈ દવે, હર્ષભાઈ જાની, જીગરભાઈ દવે, શિવભાઇ જાની, આદર્શભાઈ દવે, ગૌરંગભાઈ દવે, નીરવભાઈ જાની, ભાર્ગવભાઈ દવે, અનુરાગ જોશી, દિવ્યેશભાઈ મહેતા, હિરેનભાઈ જાની, કેયુરભાઈ પંડયા, અમુલભાઈ જોશી, ધર્મેન્દ્રભાઈ શુકલ તેમજ જય જોગમાયા સેવા ગ્રુપના પ્રમુખ સચિનભાઈ શુકલ અને નિમિષભાઈ અંતાણી હાજર રહ્યા હતા.






Latest News