મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ૨૫૦૦ ચકલીના માળા ૯૦૦ પાણીના કુંડાનું વિતરણ કરાયું


SHARE











મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ૨૫૦૦ ચકલીના માળા ૯૦૦ પાણીના કુંડાનું વિતરણ કરાયું

મોરબીના પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી સમયમાં ગરમીના દિવસો આવી રહ્યા હોય તે નિમિત્તે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત પક્ષીના માળાઓ તેમજ પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અહીંના ગ્રીનચોક વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું જેનો ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.પરશુરામ ગૃપે ૨૫૦૦ જેટલા ચકલીના માળા તેમજ ૯૦૦ જેટલા પાણીના કુંડાઓનું વિતરણ કર્યુ હતુ.આ તકે શ્રી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ રોહિતભાઈ પંડયા, મહામંત્રી ધ્વનિતભાઈ દવે, મહામંત્રી કમલભાઈ દવે, હર્ષભાઈ જાની, જીગરભાઈ દવે, શિવભાઇ જાની, આદર્શભાઈ દવે, ગૌરંગભાઈ દવે, નીરવભાઈ જાની, ભાર્ગવભાઈ દવે, અનુરાગ જોશી, દિવ્યેશભાઈ મહેતા, હિરેનભાઈ જાની, કેયુરભાઈ પંડયા, અમુલભાઈ જોશી, ધર્મેન્દ્રભાઈ શુકલ તેમજ જય જોગમાયા સેવા ગ્રુપના પ્રમુખ સચિનભાઈ શુકલ અને નિમિષભાઈ અંતાણી હાજર રહ્યા હતા.






Latest News