અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં મોરબીમાં હિન્દુ યુવા વાહીની દ્વારા મહાઆરતી યોજાઇ
લોકેન્દ્રસિંહ કાલવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા પ્રાર્થના સભા યોજાઇ
SHARE
લોકેન્દ્રસિંહ કાલવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા પ્રાર્થના સભા યોજાઇ
મોરબી ખાતે રાજપૂત કરણી સેના દ્વારા ભારતના રાજપૂત સમાજના સૌથી મોટા સંગઠન રાજપૂત કરણી સેનાના સ્થાપક લોકેન્દ્રસિંહ કાલવી દેવલોક થતા શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રભારી દશરથસિંહ યુ. ઝાલા, મોરબી જિલ્લાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી શહેર પ્રભારી ભગીરથસિંહ જાડેજા, મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા, માળીયા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, જિલ્લા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ બ્રિજરાજસિંહ ઝાલા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના માજી પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, અખિલ ગુજરાત રાજપુત યુવા સંધના મોરબી જિલ્લાના પ્રમુખ જયવંતસિંહ એચ. જાડેજા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના માજી પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, નિરૂભા ઝાલા, મહાવીરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, ઘનશયમસિંહ ઝાલા તેમજ મોરબી રાજપૂત યુવા સંઘ ટીમ, મોરબી રાજપૂત સમાજના આગેવાનો તેમજ રાજપૂત સમાજના રાજકીય પક્ષના આગેવાનો, રાજપૂત સમાજના વડીલો અને યુવાનો સહિતના હાજર રહ્યા હતા