હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

લોકેન્દ્રસિંહ કાલવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા પ્રાર્થના સભા યોજાઇ


SHARE







લોકેન્દ્રસિંહ કાલવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોરબીમાં રાજપૂત કરણી સેના દ્વારા પ્રાર્થના સભા યોજાઇ

મોરબી ખાતે રાજપૂત કરણી સેના દ્વારા ભારતના રાજપૂત સમાજના સૌથી મોટા સંગઠન રાજપૂત કરણી સેનાના સ્થાપક લોકેન્દ્રસિંહ કાલવી દેવલોક થતા શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રભારી દશરથસિંહ યુ. ઝાલા, મોરબી જિલ્લાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી શહેર પ્રભારી ભગીરથસિંહ જાડેજા, મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા, માળીયા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, જિલ્લા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ બ્રિજરાજસિંહ ઝાલા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના માજી પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, અખિલ ગુજરાત રાજપુત યુવા સંધના મોરબી જિલ્લાના પ્રમુખ જયવંતસિંહ એચ. જાડેજા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના માજી પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, નિરૂભા ઝાલા, મહાવીરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, ઘનશયમસિંહ ઝાલા તેમજ મોરબી રાજપૂત યુવા સંઘ ટીમ, મોરબી રાજપૂત સમાજના આગેવાનો તેમજ રાજપૂત સમાજના રાજકીય પક્ષના આગેવાનો, રાજપૂત સમાજના વડીલો અને યુવાનો સહિતના હાજર રહ્યા હતા






Latest News