મોરબીના નવલખી-માળીયા અને રાજકોટના બિલેશ્વર સુધી રેલવેની ઇલેક્ટ્રિક સિંગલ લાઇન તૈયાર: અધિકારી
અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં મોરબીમાં હિન્દુ યુવા વાહીની દ્વારા મહાઆરતી યોજાઇ
SHARE
અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં મોરબીમાં હિન્દુ યુવા વાહીની દ્વારા મહાઆરતી યોજાઇ
મોરબી જિલ્લા હિન્દુ યુવા વાહીની દ્વારા ગઇકાલે દરબારગઢ પાસે આવેલ રામ મહેલ મંદિરમાં મહા આરતી કરવામાં આવી હતી અને અંબાજી શક્તિપીઠ મંદિરમાં ફરી પાછો મોહનથાળ વેચવાના નિર્ણયથી મોરબી હિન્દુ યુવા વાહિનીના હોદેદારોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી ત્યારે હિન્દુ યુવા વાહીનીના જિલ્લા પ્રમુખ કે.બી. બોરીચા, વિજયભાઈ કુંભારવાડીયા, વિવેકભાઈ પટેલ, ઇશ્વરભાઇ કંજારિયા, જીતુભાઈ ચાવડા, વિક્રમભાઈ શેઠ, જયદીપભાઇ સોઢીયા, ચેતનભાઇ પાટડીયા, પંકજભાઈ નકુમ, જગદીશભાઈ રાઠોડ, જીતુભાઈ શેતા, ગૌરાંગભાઈ દવે, પ્રકાશભાઈ પૈઝા, રાજુભાઈ, મનીષભાઈ ઠાકોર, નિલેશભાઈ ડાંગર, સનીભાઈ કલોલા, વિક્રમભાઈ ડાંગર, અનિલભાઈ અસવાદ, પ્રફુલભાઈ ડાંગર, વૈભવભાઈ પટેલ, પાર્થભાઈ પટેલ અને ભાવેશભાઈ કુંભારવાડીયા સહિતના હાજર રહ્યા હતા









