મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં મોરબીમાં હિન્દુ યુવા વાહીની  દ્વારા મહાઆરતી યોજાઇ


SHARE











અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં મોરબીમાં હિન્દુ યુવા વાહીની  દ્વારા મહાઆરતી યોજાઇ

મોરબી જિલ્લા હિન્દુ યુવા વાહીની  દ્વારા ગઇકાલે દરબારગઢ પાસે આવેલ રામ મહેલ મંદિરમાં મહા આરતી કરવામાં આવી હતી અને અંબાજી શક્તિપીઠ મંદિરમાં ફરી પાછો મોહનથાળ વેચવાના નિર્ણયથી મોરબી હિન્દુ યુવા વાહિનીના હોદેદારોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી ત્યારે હિન્દુ યુવા વાહીનીના જિલ્લા પ્રમુખ કે.બી. બોરીચા, વિજયભાઈ કુંભારવાડીયા, વિવેકભાઈ પટેલ, ઇશ્વરભાઇ કંજારિયા, જીતુભાઈ ચાવડા, વિક્રમભાઈ શેઠ, જયદીપભાઇ સોઢીયા, ચેતનભાઇ પાટડીયા, પંકજભાઈ નકુમ, જગદીશભાઈ રાઠોડ, જીતુભાઈ શેતા, ગૌરાંગભાઈ દવે, પ્રકાશભાઈ પૈઝા, રાજુભાઈ, મનીષભાઈ ઠાકોર, નિલેશભાઈ ડાંગર, સનીભાઈ કલોલા, વિક્રમભાઈ ડાંગર, અનિલભાઈ અસવાદ, પ્રફુલભાઈ ડાંગર, વૈભવભાઈ પટેલ, પાર્થભાઈ પટેલ અને ભાવેશભાઈ કુંભારવાડીયા સહિતના હાજર રહ્યા હતા






Latest News