મોરબી : એક ઘર ચકલી માટે, ચાલો ચકલી માટે ચકલીઘર અને પાણીની વ્યવસ્થા કરીએ
Morbi Today
મોરબીમાં બજરંગ દળના કાર્યકરોએ ધોળેશ્વર સ્મશાન ખાતે સફાઈ અભિયાન ચલાવ્યું
SHARE
મોરબીમાં બજરંગ દળના કાર્યકરોએ ધોળેશ્વર સ્મશાન ખાતે સફાઈ અભિયાન ચલાવ્યું
મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના માર્ગદર્શન હેઠળ અહીંના બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા અહીંના વીશીપરામાં આવેલ ધોળેશ્વર સ્મશાની સફાઈ કરવામાં આવી હતી હાલ વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લાના માર્ગદર્શન હેઠળ બજરંગદળ ના કાર્યકર્તા દ્વારા ધોળેશ્વર સ્મશાની સફાઈ કરવામાં આવી હતી. બજરંગદળ દ્રારા તાજેતરમાં ચાલી રહેલા સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સ્મશાનની સફાઈ કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.









