હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં બજરંગ દળના કાર્યકરોએ ધોળેશ્વર સ્મશાન ખાતે સફાઈ અભિયાન ચલાવ્યું


SHARE







મોરબીમાં બજરંગ દળના કાર્યકરોએ ધોળેશ્વર સ્મશાન ખાતે સફાઈ અભિયાન ચલાવ્યું

મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના માર્ગદર્શન હેઠળ અહીંના બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા અહીંના વીશીપરામાં આવેલ ધોળેશ્વર સ્મશાની સફાઈ કરવામાં આવી હતી હાલ વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લાના માર્ગદર્શન હેઠળ બજરંગદળ ના કાર્યકર્તા દ્વારા ધોળેશ્વર સ્મશાની સફાઈ કરવામાં આવી હતી. બજરંગદળ દ્રારા તાજેતરમાં ચાલી રહેલા સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સ્મશાનની સફાઈ કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.






Latest News