મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી : એક ઘર ચકલી માટે, ચાલો ચકલી માટે ચકલીઘર અને પાણીની વ્યવસ્થા કરીએ


SHARE













મોરબી : એક ઘર ચકલી માટે, ચાલો ચકલી માટે ચકલીઘર અને પાણીની વ્યવસ્થા કરીએ

૨૦ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. જે ચકલી આપણા જીવન સાથે સીધી વણાયેલી છે. બાળપણમાં પક્ષીઓના નામ શીખવામાં આવે ત્યારે સૌથી પહલું આપણે ચકલીનું જ નામ શીખીએ.અંગ્રેજીના સ્પેલીંગમાં પણ રોજ ગોખી ગોખીને યાદ કરીએ SPARROW એમ.ત્યારે વિચારીએ કે,ચકલી દિવસ નિમિતે ચકલીના સંવર્ધન માટે આપણે શું કરી શકીએ ?.ચાલો આપણે ચકલીના સંવર્ધન માટે પ્રણ લઈએ કે, હું ચકલીના નિવાસ માટે ઓછામાં ઓછું એક ચકલીઘર મારા ઘરે જરૂરથી લગવીશ.ચકલી સહિતના પંખીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે કુંડુ રાખીશ અને તેની જાળવણી પણ કરીશ. આંગણે આવતા પંખીઓ માટે ચણ નાખીશ અને તેમને ખોટા રંઝાડીશ નહિં






Latest News