મોરબીના વિજયભાઈ મનોદિવ્યાંગ બાળક જયની સંભાળ રાખતા અનેક બાળકોની છત્રછાયા બન્યા
મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા આયોજીત આઠમા સમુહ લગ્નોત્સવ માટે નામ નોંધણી શરૂ
SHARE
મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા આયોજીત આઠમા સમુહ લગ્નોત્સવ માટે નામ નોંધણી શરૂ
મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા આઠમા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે ફોર્મ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે અને આગામી તા ૧૫/૪ સુધી ફોર્મ સ્વિકારવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે
મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા આઠમા સમુહ લગ્નોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને તેના માટે વાર કન્યાના નામ નોંધવાનું હાલમાં ચાલુ છે અને નામ નોંધાવવા માટેનો છેલ્લો દિવસ ૧૫/૪ નિશ્ચિત કરવામાં આવેલ છે અને નામ નોંધાવવા માટે સમુહલગ્ન સમિતી સભ્યોનો સંપર્ક કરવાનો રહેશે અને આ સમૂહલગ્નમાં ખર્ચના દાતા બની પણ આર્થિક સહયોગ આપવો હોય તો પ્રમુખ મેરૂભાઇ કંઝારીયા (૯૮૨૫૦ ૯૯૮૦૮), ઉપપ્રમુખ ધરમશીભાઇ હડિયલ (૯૮૨૫૮ ૮૨૨૪૨), મંત્રી લાલજીભાઇ જાદવ (૯૯૨૫૭ ૪૩૮૨૦), કન્વીનર ભાવેશભાઇ કંઝારીયા (૮૦૦૦૦ ૮૮૮૮૦), કન્વીનર વિજયભાઇ પરમાર (૭૫૬૭૫ ૩૫૨૪૫) સહ કન્વીનર પ્રભુદાસ ડાભી, દિનેશભાઇ પરમાર અને વિનોદભાઇ પરમારનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે