મોરબીમાં ૨૩ માર્ચ શહિક દિવસે ૨૩ બોટલનું રક્તદાન કરતાં યુવાનો
SHARE
મોરબીમાં ૨૩ માર્ચ શહિક દિવસે ૨૩ બોટલનું રક્તદાન કરતાં યુવાનો
મોરબીમાં ૨૩ માર્ચ શહીદ દિવસ નિમિતે યુવાનો દ્વારા રક્તદાન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લામાં રક્તની જરૂર હોય ત્યારે તાત્કાલિક સેવા માટે હંમેશા ભગત સિંહ બ્લડ ગ્રૂપ કાર્યરત રહે છે ત્યારે ૨૩ માર્ચ શહીદ દિવસે સિવિલ હોસ્પિટલ અને સંસ્કાર બ્લડ બેંકમાં ૨૩ બ્લડ રક્તદાન કરવામાં આવ્યું હતું અને શહીદોને અનોખી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી તેવું જગદીશભાઈ વણોલે જણાવ્યુ છે