આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબીના મનોદિવ્યાંગ બાળકોનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ યોજાશે   


SHARE













મોરબીના મનોદિવ્યાંગ બાળકોનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ યોજાશે   

રેલ્વે દ્વારા ૧૨ એપ્રિલ કટરા સુધી સ્વખર્ચે જતી આ ટુરને કટરા પહોચ્યા પછી રહેવા જમવા અને વીઆઈપી દર્શન વૈષ્ણવ દેવી સાઈન બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે ત્યારે સ્વ ખર્ચ કેટલો? એક દિવ્યાંગ લાભાર્થી અને એનો એક એસ્કોર્ટ એમ બે વ્યક્તિની નોન એસી, સ્લીપર ક્લાસની રેલ્વે કન્સેશન પાસનો ઉપયોગ કરીને ટિકિટ લો, તો ૭૦૦ અને બન્નેનાં ટ્રેનમા જમણવારના બીજા ૪૦૦ ઉમેરો તો માત્ર ૧૧૦૦ નો ખર્ચ બે વ્યકિત વચ્ચે થશે.

કટરા પહોચ્યા પછીનો ખર્ચ ત્યાંની સંસ્થાનો રહેશે અને રહેવા જમવા તેમજ વીઆઈપી દર્શનનો સમાવેશ થાય છે અને વીઆઈપી દર્શનમાં જ લોકો ચાલી શકે છે એમણે માત્ર ૬ કી.મી. ચાલી અર્ધ કુમારીદેવી પહોંચવાનુ અને ત્યાંથી ઈ-કારથી મંદિર સુધી જવાનું અને જે લોકો ચાલી શકવાને અક્ષમ હોય એમના માટે તળેટી થઈ જ વિનામૂલ્ય ઘોડા, ઈ-કાર જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે અને મનોદિવ્યાંગ બાળકો તેમજ એસ્કોર્ટએ જવાની ઈચ્છા હોય તો એ વિજયભાઈ (૮૦૦૦૦ ૭૦૬૯૪) નો સંપર્ક કરવા જણાવ્યુ છે 






Latest News