મોરબીના ગોરખીજડીયા ગામે અલખધણી ગૌશાળામાં અખંડધૂન યોજાશે
SHARE
મોરબીના ગોરખીજડીયા ગામે અલખધણી ગૌશાળામાં અખંડધૂન યોજાશે
મોરબી નજીકના ગોરખીજડીયા ગામે આવેલી અલખધણી ગૌશાળામાં પહેલી એપ્રિલના રોજ ૨૪ કલાક અખંડધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગૌશાળા ખાતે ઝાલાવાડની મંડળી ૨૪ કલાકની અખંડધૂનનું કરશે આ તકે ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી અખંડધૂનમાં ઉપસ્થિત રહેવા અલખધણી ગૌશાળાના અંબારામ ભગત અને મુકેશ ભગતે આમંત્રણ આપ્યું છે