મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનારની ભાટીયા સોસાયટીમાં આવેલ શિવ મંડપ ચોકમાં રવિવારે રામામંડળ રમશે


SHARE





વાંકાનારની ભાટીયા સોસાયટીના શિવ મંડપ ચોકમાં રવિવારે રામામંડળ રમશે

 વાંકાનારની ભાટીયા સોસાયટીમાં આગામી તા.૨ એપ્રિલને રવિવારના રોજ શિવ મંડપ ચોકમાં રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે અને રાસંગપરના પ્રખ્યાત આઈ શ્રી ખોડીયાર રામામંડળના કલાકારો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે અને આ રામામંડળનું મહીપતભાઈ મહાદેવભાઈ અઘારા અને રાકેશભાઈ મહીપતભાઈ અઘારા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરના શિવ મંડપ ચોક ખાતે રાતે ૯ કલાકે તા.૨ એપ્રિલને રવિવારના રોજ રામામંડળ રમશે. જેથી કરીને લોકોને રામામંડળ જોવા માટે જાહેર આમંત્રણ આયોજકો તરફથી આપવામાં આવ્યું છે




Latest News