હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનારની ભાટીયા સોસાયટીમાં આવેલ શિવ મંડપ ચોકમાં રવિવારે રામામંડળ રમશે


SHARE







વાંકાનારની ભાટીયા સોસાયટીના શિવ મંડપ ચોકમાં રવિવારે રામામંડળ રમશે

 વાંકાનારની ભાટીયા સોસાયટીમાં આગામી તા.૨ એપ્રિલને રવિવારના રોજ શિવ મંડપ ચોકમાં રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે અને રાસંગપરના પ્રખ્યાત આઈ શ્રી ખોડીયાર રામામંડળના કલાકારો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે અને આ રામામંડળનું મહીપતભાઈ મહાદેવભાઈ અઘારા અને રાકેશભાઈ મહીપતભાઈ અઘારા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરના શિવ મંડપ ચોક ખાતે રાતે ૯ કલાકે તા.૨ એપ્રિલને રવિવારના રોજ રામામંડળ રમશે. જેથી કરીને લોકોને રામામંડળ જોવા માટે જાહેર આમંત્રણ આયોજકો તરફથી આપવામાં આવ્યું છે






Latest News