વાંકાનેરના જમીન કૌભાંડના ટીપર દિલીપસિંહ ઝાલાની આગોતર જમીનની અરજી કોર્ટે ફગાવી
Morbi Today
વાંકાનારની ભાટીયા સોસાયટીમાં આવેલ શિવ મંડપ ચોકમાં રવિવારે રામામંડળ રમશે
SHARE
વાંકાનારની ભાટીયા સોસાયટીના શિવ મંડપ ચોકમાં રવિવારે રામામંડળ રમશે
વાંકાનારની ભાટીયા સોસાયટીમાં આગામી તા.૨ એપ્રિલને રવિવારના રોજ શિવ મંડપ ચોકમાં રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે અને રાસંગપરના પ્રખ્યાત આઈ શ્રી ખોડીયાર રામામંડળના કલાકારો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે અને આ રામામંડળનું મહીપતભાઈ મહાદેવભાઈ અઘારા અને રાકેશભાઈ મહીપતભાઈ અઘારા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરના શિવ મંડપ ચોક ખાતે રાતે ૯ કલાકે તા.૨ એપ્રિલને રવિવારના રોજ રામામંડળ રમશે. જેથી કરીને લોકોને રામામંડળ જોવા માટે જાહેર આમંત્રણ આયોજકો તરફથી આપવામાં આવ્યું છે









