આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કાલે ૧૯૮૭ વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા


SHARE













મોરબી જીલ્લામાં કાલે ૧૯૮૭ વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા

રાજ્યમાં ડિગ્રી, એન્જિનિરિંગ, ડિપ્લોમા, ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા લેવામાં આવતી હોય છે ત્યારે આવતીકાલે તા ૩ ના રોજ મોરબી જિલ્લાના ૧૯૮૭ વિદ્યાર્થીઓએ દ્વારા ગુજકેટની પરીક્ષા સવારે ૧૦ થી સાંજે ૪ કલાક દરમિયાન લેવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, ગુજકેટની પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપી શકાય છે

મોરબી જિલ્લાના મુખ્ય શિક્ષણાધિકારી નિલેષભાઈ રાણીપા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, ડિગ્રી, એન્જિનિરિંગ, ડિપ્લોમા, ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે મહત્વની એવી ગુજકેટની પરીક્ષા સોમવારે લેવામાં આવનાર છે ત્યારે મોરબી શહેરમાં જુદાજુદા એનવી બિલ્ડીંગોમાં મોરબી જિલ્લાના સાયન્સના વિદ્યાર્થીઓ માટે પરિક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તે પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તેના માટે કલાસ ૧ અને કલાસ ૨ અધિકારીઓને મૂકવામાં આવ્યા છે અને આ પરીક્ષા માટે ૧૮૦ કરતાં વધુ અધિકારીઓને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે






Latest News