મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કાલે ૧૯૮૭ વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા


SHARE







મોરબી જીલ્લામાં કાલે ૧૯૮૭ વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા

રાજ્યમાં ડિગ્રી, એન્જિનિરિંગ, ડિપ્લોમા, ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા લેવામાં આવતી હોય છે ત્યારે આવતીકાલે તા ૩ ના રોજ મોરબી જિલ્લાના ૧૯૮૭ વિદ્યાર્થીઓએ દ્વારા ગુજકેટની પરીક્ષા સવારે ૧૦ થી સાંજે ૪ કલાક દરમિયાન લેવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, ગુજકેટની પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપી શકાય છે

મોરબી જિલ્લાના મુખ્ય શિક્ષણાધિકારી નિલેષભાઈ રાણીપા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, ડિગ્રી, એન્જિનિરિંગ, ડિપ્લોમા, ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે મહત્વની એવી ગુજકેટની પરીક્ષા સોમવારે લેવામાં આવનાર છે ત્યારે મોરબી શહેરમાં જુદાજુદા એનવી બિલ્ડીંગોમાં મોરબી જિલ્લાના સાયન્સના વિદ્યાર્થીઓ માટે પરિક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તે પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તેના માટે કલાસ ૧ અને કલાસ ૨ અધિકારીઓને મૂકવામાં આવ્યા છે અને આ પરીક્ષા માટે ૧૮૦ કરતાં વધુ અધિકારીઓને ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે






Latest News