મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીના મુનનગરમાં લીમડાવાળા મામદેવ મંદિરે તૃતીય પાટોત્સવ યોજાશે


SHARE













મોરબીના મુનનગરમાં લીમડાવાળા મામદેવ મંદિરે તૃતીય પાટોત્સવ યોજાશે

મોરબીમાં ૬-લાતી પ્લોટ મુમનગરમાંમાં આગામી તા ૧૫ ને શનિવારે લીમડાવાળા મામદેવના તૃતીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મામાદેવનો વીર પુરુષ યજ્ઞ, બપોરે ૩:૧૫ કલાકે શોભાયાત્રા, સાંજે ૭:૧૫ કલાકે મહાઆરતી અને સાંજે ૭:૪૫ કલાકે મહાપ્રસાદ યોજાશે. અને જે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તે મોરબીના જુના બસ સ્ટેન્ડ, નહેરુ ગેઇટ, ગાંધી ચોક, વિશાલ સ્ટોર અને ત્યાથી પરત મંદિરે આવીને પૂરી કરવામાં આવશે આ ધાર્મિક કાર્યક્રમનો મોરબીની ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકો લીમડાવાળા મામદેવ ગ્રૂપ દ્વારા આમંત્રણ અપાયું છે.

બાદનપર રામમંડળ

મોરબીના બાદનપર ગામ કાલે રવિવારે રાત્રીના સમયે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેની વધુ માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ છે કે, રાતે ૯:૩૦ કલાકે બાદનપર ગામે બાલકૃષ્ણ રામામંડળ દ્વારા રામદેવપીરનું જીવનકવન રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે અને વધુ માહિતી માટે ૯૫૧૦૦૩૬૪૬૦, ૯૨૬૫૨૪૩૪61 અને ૯૩૧૬૮૧૦૩૭૦ ઇપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News