મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીના માધાપરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













મોરબીના માધાપરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીમાં આવેલ માધાપર શેરી-૧૮ માં શ્રીમદ ભાગવત સપ્તાહનું આગમી ૧૪મી એપ્રિલથી આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કથાનું રસપાન અને પ્રસાદનો લાભ લેવા માટે હડીયલ પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબીમાં માધાપર શેરી-૧૮ માં ગોમતીબેન ડાયાલાલ હડિયલ અને તેના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે કથાનું શાસ્ત્રી નિખીલભાઈ જોશી દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને રસપાન કરાવવામાં આવશે આ કથા તા ૧૪ થી ૨૦ દરમ્યાન યોજાશે અને સવારે ૯ થી ૧૨ તેમજ બપોરે ૩ થી ૬ સુધી લોકોને કથા રસપાનનો લાભ મળશે અને દરરોજ બપોરે ૧૨ કલાકે રામજી મંદિરની પાછળના ભાગમાં આવેલ સતવારા સમાજની વાડીએ મહાપ્રસાદ રાખવામા આવેલ છે વધુમાં માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, તા ૧૪ ના રોજ રામજી મંદિરથી પોથીયાત્રા, તા ૧૫ ના કપીલ ભગવાનનું પ્રાગટયતા ૧૬ ના સતી ચરિત્ર, નૃસિંહ અવતારતા ૧૭ ના ૧૨ કલાકે વામન જન્મ અને ૪ કલાકે રામ જન્મ અને સાંજે ૬ કલાકે કૃષ્ણ જન્મ યોજાશે તા ૧૯ ના સાંજે ૬ કલાકે રૂક્ષ્મણી વિવાહ યોજાશે






Latest News