મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા મોરબીના સાહિલ માજોઠીની કેન્સર પીડિત માતા માટે માનવતાના ધોરણે દીકરાને મુક્ત કરી વતન વાપસી માટે વકીલ દીપા જોસેફે યુક્રેન સરકારને કરી રજૂઆત મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના માધાપરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE









મોરબીના માધાપરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીમાં આવેલ માધાપર શેરી-૧૮ માં શ્રીમદ ભાગવત સપ્તાહનું આગમી ૧૪મી એપ્રિલથી આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કથાનું રસપાન અને પ્રસાદનો લાભ લેવા માટે હડીયલ પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબીમાં માધાપર શેરી-૧૮ માં ગોમતીબેન ડાયાલાલ હડિયલ અને તેના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે કથાનું શાસ્ત્રી નિખીલભાઈ જોશી દ્વારા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને રસપાન કરાવવામાં આવશે આ કથા તા ૧૪ થી ૨૦ દરમ્યાન યોજાશે અને સવારે ૯ થી ૧૨ તેમજ બપોરે ૩ થી ૬ સુધી લોકોને કથા રસપાનનો લાભ મળશે અને દરરોજ બપોરે ૧૨ કલાકે રામજી મંદિરની પાછળના ભાગમાં આવેલ સતવારા સમાજની વાડીએ મહાપ્રસાદ રાખવામા આવેલ છે વધુમાં માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, તા ૧૪ ના રોજ રામજી મંદિરથી પોથીયાત્રા, તા ૧૫ ના કપીલ ભગવાનનું પ્રાગટયતા ૧૬ ના સતી ચરિત્ર, નૃસિંહ અવતારતા ૧૭ ના ૧૨ કલાકે વામન જન્મ અને ૪ કલાકે રામ જન્મ અને સાંજે ૬ કલાકે કૃષ્ણ જન્મ યોજાશે તા ૧૯ ના સાંજે ૬ કલાકે રૂક્ષ્મણી વિવાહ યોજાશે






Latest News