હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં તલાટી કમ મંત્રીઑ દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા આવેદનપત્ર પાઠવવામા આવ્યું


SHARE

















મોરબીમાં તલાટી કમ મંત્રીઑ દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા આવેદનપત્ર પાઠવવામા આવ્યું

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની તા.૭/૯/૨૦૦૧ ના રોજ મળેલ કારોબારી સભામાં થયેલ નિર્ણય મુજબ તલાટી કમ મંત્રી કેડરના સરકારમાં પડતર પ્રશ્નો બાબતે રાજ્ય તલાટી મહામંડળ દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવી હતી છતાં પણ કોઈ સુખદ ઉકેલ ન આવતાં કારોબારીમાં સર્વાનુમતે નક્કી કરીને ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા તા. ૭/૯/ ૨૦૨૧ ના રોજ તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવી વિરોધના તબક્કાવાર કાર્યક્રમ આપવામાં આવેલ હતા છતાં આજ સુધીમાં પ્રશ્નો નહિ ઉકેલાતા આજે મોરબી જિલ્લા તલાટી મંત્રી મહામંડળના પ્રમુખ બી.જે. બોરસાણીયાની આગેવાનીમાં કલેક્ટર, ડીડીઓ,ધારાસભ્યોએ અને સાંસદને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તેઓના પડતર પ્રશ્નો બાબતે સરકારમાં દ્વારા હકારાત્મક નિરાકરકણ લાવવા ભલામણ થાય તેવી લાગણી અને માંગણી કરેલ છે અને જો પ્રશ્નો ઉકેલાશે નહીં તો આગામી સમયમાં વિરોધના તબક્કાવાર કાર્યક્રમો કરવામાં આવશે તેમાં મોરબી જીલ્લા તમામ તલાટી કમ મંત્રી જોડાવવાના છે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે




Latest News