મોરબીમાં આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતીએ શોભાયાત્રા યોજાઇ
Morbi Today
મોરબીના પંચાસર રોડે અજાણ્યા વાહન ચાલકે વીજ પોલ તોડી નાખતા અંધારપટ્ટ
SHARE
મોરબીના પંચાસર રોડે અજાણ્યા વાહન ચાલકે વીજ પોલ તોડી નાખતા અંધારપટ્ટ
મોરબીના પંચાસર રોડે અજાણ્યા વાહન ચાલકે વીજ પોલમાં વાહન અથડાવ્યું હતું જેથી કરીને વીજ પોલ તૂટી ગયો હતો જેથી કરીને પંચાસર રોડે આવેલા સોસાયટી વિસ્તારમાં રાતે અંધાર પટ્ટ થઈ ગયો હતો અને લોકોને ઉનાળામાં હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો અને તાત્કાલિક વીજ પુરવઠો કાર્યરત કરવા માટે વીજ કંપનીની ટિમ કામે લાગી હતી જો કે, કલાકો સુધી લોકોને ગરમીમાં રહેવું પડ્યું હતું









