મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે ભાગવત સપ્તાહનું આયોજન


SHARE















મોરબીના નાની વાવડી ગામે ભાગવત સપ્તાહનું આયોજન

મોરબી તાલુકાના નાની વાવડી ગામે આવેલ રામદેવપીર મંદિર નકલંક ધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને આ કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકોએ આહ્વાન કર્યું છે

નાની વાવડી ગામે રામદેવપીર મંદિર નકલંક ધામ દ્વારા આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ મંદબુદ્ધિના બાળકોની સ્કૂલ નિર્માણના લાભાર્થે તા. ૯ ને મંગળવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથાની પુર્ણાહુતી તા. ૧૫ ના રોજ છે અત્રે ઉલેખનીય છે કે, તા ૯ ના રોજ પોથીયાત્રા યોજાશે અને ત્યાર બાદ કથામાં વિવિધ પ્રસંગ ધામધુમથી ઉજવણી કરવામાં આવશે આ કથા સવારે ૮:૩૦ થી ૧૨: ૩૦ સુધી સી હલશે અને શ્રોતાઓને કથાનું રસપાન શાસ્ત્રીજી રાજેન્દ્રપ્રસાદ કરાવશે તેમજ રાતે સંતવાણી અને ભજન સહિતના કાર્યક્રમ રાખવામા આવેલ છે






Latest News