મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીની સમસ્યા દૂર કરવા મંત્રીને જાનકીબેન કૈલાએ કરી રજુઆત


SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીની સમસ્યા દૂર કરવા મંત્રીને જાનકીબેન કૈલાએ કરી રજુઆત

મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીની સમસ્યા છે જેને ઉકેલવા માટે મોરબી જિલ્લા પંચાયતના મહિલા ઉપપ્રમુખ દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે એક લાખની વસ્તી પાણી માટે તરસી રહી છે જેથી પાણીની સમસ્યા તાકીદે દૂર કરવામાં આવે તે જરૂરી છે

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જિજ્ઞેશભાઈ કૈલાએ રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મહેન્દ્રનગર અને આજુબાજુના વિસ્તારોમાં પાણીની મોટી સમસ્યા છે. હીને હલ કરવા માટે સરકાર દ્વારા નવી પાણી પુરવઠાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જો કે, હજુ સુધી પાણી પુરવઠાની યોજના ચાલુ કરવામાં આવી નથી. જેથી કરીને મહેન્દ્રનગર અને આસપાસના લોકોને પાણી માટે હેરાન થવું પડે છે જેથી કરીને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે 






Latest News