મોરબી નવયુગ કોલેજમાં સેન્ટ્રલ યુનિ. દ્વારા સેમિનાર યોજાયો
SHARE
મોરબી નવયુગ કોલેજમાં સેન્ટ્રલ યુનિ. દ્વારા સેમિનાર યોજાયો
મોરબી નવયુગ કોલેજમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પ્રો. ડો. એચ .બી .પટેલ (રજીસ્ટાર અને ડીન) તેમજ પ્રો.ડો. દિનેશભાઈ કનઝારિયા (પ્રો. ઉમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદ) તેમની સાથે નવયુગ કોલેજના તમામ વિભાગના પ્રિન્સિપાલ તેમજ એકેડમીક સ્ટાફ સાથે નવી શિક્ષણનીતિ અને વહીવટી બાબતો અંગે પ્રશ્નોતરી સાથેનો સેમિનાર યોજાયો હતો