મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં નિર્જળા એકાદશીએ બે વિધવા બહેનોને અનાજની કીટ અર્પણ


SHARE















મોરબીમાં નિર્જળા એકાદશીએ બે વિધવા બહેનોને અનાજની કીટ અર્પણ

મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા નિર્જળા એકાદશીના પવિત્ર દિવસે બે વિધવા બહેનોને કીટ આપવામાં આવી હતી. જેમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ હાઉસીંગ બોર્ડમાં રહેતા બે વિધવા બહેનોને અનાજ કીટ આપવામાં આવી હતી ત્યારે મંડળના પ્રમુખ અને સભ્યો હાજર રહ્યા હતા અને બંને બહેનોને અનાજ કીટ આપવામાં આવી અને તેમના આશીર્વાદ લીધા હતા આ કીટ વિતરણમાં ટી.સી.ફૂલતરિયાભીખાભાઈ લોરિયાગૌતમ ગૌસ્વામીઓધાભાઈ ભાડજા હાજર રહેલ હતા






Latest News