ટંકારાના હિરાપર ગામે કલેકટર-ધારાસભ્યની હાજરીમાં રાત્રી સભા યોજાઈ
મોરબીમાં નિર્જળા એકાદશીએ બે વિધવા બહેનોને અનાજની કીટ અર્પણ
SHARE
મોરબીમાં નિર્જળા એકાદશીએ બે વિધવા બહેનોને અનાજની કીટ અર્પણ
મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા નિર્જળા એકાદશીના પવિત્ર દિવસે બે વિધવા બહેનોને કીટ આપવામાં આવી હતી. જેમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ હાઉસીંગ બોર્ડમાં રહેતા બે વિધવા બહેનોને અનાજ કીટ આપવામાં આવી હતી ત્યારે મંડળના પ્રમુખ અને સભ્યો હાજર રહ્યા હતા અને બંને બહેનોને અનાજ કીટ આપવામાં આવી અને તેમના આશીર્વાદ લીધા હતા આ કીટ વિતરણમાં ટી.સી.ફૂલતરિયા, ભીખાભાઈ લોરિયા, ગૌતમ ગૌસ્વામી, ઓધાભાઈ ભાડજા હાજર રહેલ હતા