મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિન ઉજવાયો
મોરબી જિલ્લાનું વાંકાનેર યાર્ડમાં બકરી ઈદ નિમિતે ત્રણ દિવસ બંધ
SHARE
મોરબી જિલ્લાનું વાંકાનેર યાર્ડમાં બકરી ઈદ નિમિતે ત્રણ દિવસ બંધ
મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર માર્કેટ યાર્ડમાં તા. ૨૯ જુન થી ૧ જુલાઈ સુધી બકરી ઈદના તહેવાર નિમિત્તે તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે તેની દલાલભાઈઓ, વેપારીભાઈઓ તેમજ ખેડૂતભાઈને જાહેર જાણ કરવામાં આવી છે તેમજ બકરી ઈદના રજાના દિવસોમાં ખેડૂતોની જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે નહીં. તેમજ તા. ૨ જુલાઈને રવિવારથી ફરી રાબેતા મુજબ વાંકાનેર યાર્ડ ચાલુ થઈ જશે. તેવું યાર્ડના સેક્રેટરીએ જણાવ્યુ છે