ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનું વાંકાનેર યાર્ડમાં બકરી ઈદ નિમિતે ત્રણ દિવસ બંધ


SHARE













મોરબી જિલ્લાનું વાંકાનેર યાર્ડમાં બકરી ઈદ નિમિતે ત્રણ દિવસ બંધ

મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર માર્કેટ યાર્ડમાં તા. ૨૯ જુન થી ૧ જુલાઈ સુધી બકરી ઈદના તહેવાર નિમિત્તે તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે તેની દલાલભાઈઓ, વેપારીભાઈઓ તેમજ ખેડૂતભાઈને જાહેર જાણ કરવામાં આવી છે તેમજ બકરી ઈદના રજાના દિવસોમાં ખેડૂતોની જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે નહીં. તેમજ તા. ૨ જુલાઈને રવિવારથી ફરી રાબેતા મુજબ વાંકાનેર યાર્ડ ચાલુ થઈ જશે. તેવું યાર્ડના સેક્રેટરીએ જણાવ્યુ છે 






Latest News