હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનું વાંકાનેર યાર્ડમાં બકરી ઈદ નિમિતે ત્રણ દિવસ બંધ


SHARE







મોરબી જિલ્લાનું વાંકાનેર યાર્ડમાં બકરી ઈદ નિમિતે ત્રણ દિવસ બંધ

મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર માર્કેટ યાર્ડમાં તા. ૨૯ જુન થી ૧ જુલાઈ સુધી બકરી ઈદના તહેવાર નિમિત્તે તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે તેની દલાલભાઈઓ, વેપારીભાઈઓ તેમજ ખેડૂતભાઈને જાહેર જાણ કરવામાં આવી છે તેમજ બકરી ઈદના રજાના દિવસોમાં ખેડૂતોની જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે નહીં. તેમજ તા. ૨ જુલાઈને રવિવારથી ફરી રાબેતા મુજબ વાંકાનેર યાર્ડ ચાલુ થઈ જશે. તેવું યાર્ડના સેક્રેટરીએ જણાવ્યુ છે 






Latest News