મોરબીમાં ઈસ્કોન હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ
ટંકારાના લજાઈ પાસે જોગ આશ્રમમાં ગુરુપૂર્ણિમા ઉજવાશે
SHARE
ટંકારાના લજાઈ પાસે જોગ આશ્રમમાં ગુરુપૂર્ણિમા ઉજવાશે
ટંકારા તાલુકાના લજાઈ પાસે આવેલ જોગ આશ્રમ ખાતે દર વર્ષે જોગ આશ્રમે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે તેવી જ રીતે આગામી તા ૩ ના રોજ ગુરુપૂર્ણિમા ધામધૂમથી ઉજવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે
ટંકારાના લજાઈ જોગ આશ્રમ નવનિર્માણ સમિતિ દ્વારા તા ૩ ને સોમવારે જોગ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ઉજવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સવારે ૭:૩૦ કલાકે ગુરુપૂજન કરવામાં આવશે. ત્યાર બાદ નકલંક સંપુટ મંડળ અને વિરપર સંપુટ મંડળ દ્વારા સુંદરકાંડ યોજાશે અને સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરેલ છે તેનો લાભ લેવા આયોજકોએ જાહેર આમંત્રણ આપ્યું છે