માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વંય સૈનિક દળ દ્વારા એસસી-એસટી સમુદાય ઉપર અત્યાચારના વિરોધમાં રેલી-આવેદનપત્ર


SHARE













મોરબીમાં સ્વંય સૈનિક દળ દ્વારા એસસી-એસટી સમુદાય ઉપર અત્યાચારના વિરોધમાં રેલી-આવેદનપત્ર

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતી ઉપર થતા અત્યાચારના વિરોધમાં મોરબીમાં સ્વંય સૈનિક દળ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને મોરબી પાલિકા કચેરી પાસે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી રેલી કાઢવામાં આવી હતી. જેમાં બાળકો સહિતના લોકો જોડાયા હતા અને મોરબીના સામાકાંઠે આવેલ કલેક્ટર કચેરીએ જઈને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું બાદમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતી ઉપર થતા અત્યાચાર વધી રહ્યા છે જેથી કરીને અત્યાચાર કરનારઓની  સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે






Latest News