માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા પુરૂષોત્તમ માસની વિશેષ ઉજવણી


SHARE













મોરબીમાં ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા પુરૂષોત્તમ માસની વિશેષ ઉજવણી

હાલમાં પવિત્ર અને પુણ્યકારી પુરૂષોત્તમ માસ એટલે ભગવાનની ભક્તિ કરવા માટેનો શ્રેષ્ઠ સમય સાથો સાથ ભજન-કિર્તન, જપ, તપ, વ્રત, ધ્યાન આદિક કરવાથી એકનું અનેક ગણું ફળ મળતું હોય છે તો એ ન્યાયે મોરબીમાં પણ શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા દર રવિવારે વિશેષ આયોજન કરવામાં આવે છે. જેમાં વર્ષ દરમ્યાન આવતા અનેક ઉત્સવો જેવા કે, રામ નવમી, જન્માષ્ટમી, દિવાળી, અન્નકૂટ, રાસોત્સવ, શોભાયાત્રા, ભગવાનનું ગઢપુર આગમન આદિક અનેક ઉત્સવો કરીને ભગવાનને રિઝવવામાં આવે છે. અધિક માસ દરમિયાન દર રવિવારે સાંજે ૫ થી ૮ દરમ્યાન સમૈયાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તેમાં મોરબીના  અનેક રાજકીય, સામાજિક આગેવાનો તથા  હરિભકતો  મોટી સંખ્યામાં લાભ લઈ પોતાના જીવનને ધન્યાભગી બનાવે છે અને આ કાર્યક્રમ મોરબીના શનાળા રોડે આવેલ શ્રીજી પેલેસ ખાતે રાખવામા આવે છે






Latest News