મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીમાં ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા પુરૂષોત્તમ માસની વિશેષ ઉજવણી


SHARE









મોરબીમાં ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા પુરૂષોત્તમ માસની વિશેષ ઉજવણી

હાલમાં પવિત્ર અને પુણ્યકારી પુરૂષોત્તમ માસ એટલે ભગવાનની ભક્તિ કરવા માટેનો શ્રેષ્ઠ સમય સાથો સાથ ભજન-કિર્તન, જપ, તપ, વ્રત, ધ્યાન આદિક કરવાથી એકનું અનેક ગણું ફળ મળતું હોય છે તો એ ન્યાયે મોરબીમાં પણ શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા દર રવિવારે વિશેષ આયોજન કરવામાં આવે છે. જેમાં વર્ષ દરમ્યાન આવતા અનેક ઉત્સવો જેવા કે, રામ નવમી, જન્માષ્ટમી, દિવાળી, અન્નકૂટ, રાસોત્સવ, શોભાયાત્રા, ભગવાનનું ગઢપુર આગમન આદિક અનેક ઉત્સવો કરીને ભગવાનને રિઝવવામાં આવે છે. અધિક માસ દરમિયાન દર રવિવારે સાંજે ૫ થી ૮ દરમ્યાન સમૈયાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તેમાં મોરબીના  અનેક રાજકીય, સામાજિક આગેવાનો તથા  હરિભકતો  મોટી સંખ્યામાં લાભ લઈ પોતાના જીવનને ધન્યાભગી બનાવે છે અને આ કાર્યક્રમ મોરબીના શનાળા રોડે આવેલ શ્રીજી પેલેસ ખાતે રાખવામા આવે છે






Latest News